મધ દરિયામાં ફસાયેલા દ.ભારતના 14 માછીમારો અનેક મુશ્કેલીનો સામનો કરી અંતે પરત ફર્યાં
બેંગ્લોરઃ દક્ષિણ ભારતના કેરળ અને તમિલનાડુના કેટલાક માછીમારો માછીમારી માટે બોટમાં નીકળ્યાં હતા. જો કે, સાતેક દિવસ બાદ મધદરિયે બોટમાં ટેકનિકલ ખામી સર્જાતા માછીમારોની મુશ્કેલી વધી હતી. જે બાદ બોટમાં સવાર માછીમારોની મુશ્કેલી ઘટવાને સતત વધતી રહી હતી. આ દરમિયાન તેમના બોટનું લંગર પણ ક્ષતિગ્રસ્ત થતા માછીમારોની મુશ્કેલીમાં વધારો થયો હતો. અંતે માછીમારો જીવ બચાવીને […]