1. Home
  2. Tag "amit shah"

વડાપ્રધાને ગુજરાતના સહકાર મોડલને પારખી લીધું, સરકારમાં સહકારિતાનું માધ્યમ શરૂ કર્યુઃ અમિત શાહ

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર નજીક આવેલા ભાટ ગામે અમૂલ  ફેડરેશનના નવા મિલ્ક પાઉડર અને પોલિ ફિલ્મ ઉત્પાદન પ્લાન્ટ્સ તથા અન્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે કરાયુ હતું. ડેરીએ વિવિધ ચાર પ્રોજેક્ટમાં 415 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ નવો દૂધ પાવડર પ્લાન્ટ એશિયાની સૌથી મોટી સંપૂર્ણ ઓટોમેટિક અમૂલફેડ ડેરી ખાતે સ્થાપવામાં […]

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ કાલે શનિવારથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતી કાલે તા.27મીથી બે દિવસના ગુજરાત પ્રવાસે  આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  ગાંધીનગરના ભાટ ગામે અમૂલ ડેરીના નવા પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે.  આ સાથે અન્ય વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. સૂત્રોના જણાવ્યા મુજબ  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસને પગલે ભાજપમાં હલચલ તેજ થઈ ગઈ છે. ચૂંટણીઓને લઈને […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથમાં પ્રચાર-પ્રસારની કમાન

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા ઉત્તરપ્રદેશ ચૂંટણીની જવાબદારી અમિત શાહ, જે.પી.નડ્ડા અને રાજનાથસિંહને આપી હોવાનું જાણવા મળે છે. જો કે, સમગ્ર ચૂંટણીના પ્રચાસપ્રચાર ઉપર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી નજર રાખી રહ્યાં હોવાનું જાણવા […]

ગુરુપર્વ પહેલા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર – આજથી ખુલશે કરતારપુર સાહેબ કોરિડોર

શીખ શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર આજથી ખુલશે કરતારપુર કોરિડોર ગુરુ પર્વ પર નાનકાના સાહેબના કરી શકશે દર્શન   દિલ્હીઃ- ગુરુ પર્વ પહેલા  શીખ સમુદા.યના લોકોને કેન્દ્ર તરફથી ખાસ ભએટ આપવામાં આવી છે, મળતી માહિતી પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહે કોરોના મહામારીના કારણે બંધ કરાયેલા કરતારપુર સાહિબ કોરિડોરને આજ રોજ બુધવારથી ફરીથી ખોલવાની ગઈકાલે મંગળવારે જાહેરાત કરી […]

UP વિધાનસભા ચૂંટણીઃ “બુથ જીત્યા તો ઉત્તરપ્રદેશ જીત્યા”, અમિત શાહે કાર્યકરોને આપ્યો જીતનો મંત્ર

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જે માટેની ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીની ભાજપ દ્વારા ગૃહમંત્રી અમિત શાહને આપવામાં આવી હોય તેવુ ચર્ચાઈ રહ્યું છે. અમિત શાહ હાલ ઉત્તરપ્રદેશના પ્રવાસે છે. દરમિયાન તેમણે વારાણસીમાં ભાજપના નેતાઓ સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશ […]

‘ગુજરાતી ભાષા કરતાં હિન્દી મને વધુ પસંદ છે,રાષ્ટ્રીય ભાષાને મજબૂત બનાવાની જરુર છે’- ગૃહમંત્રી શાહ

ગૃહમંત્રી અમિત શાહ વારાણસીના બે દિવસના પ્રવાસે કહ્યું, હિન્દી ભાષા વધુ પસંદ છે રાષ્ટ્રીય ભાષાને મહત્વ મળવું જોઈએ લખનૌઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી વારાણસીની બે દિવસીય મુલાકાત પર છે, ત્યારે તેઓ અખિલ ભારતીય રાજભાષા સમ્મેલનનું સંબોઘિત કરી રહ્યા છે,તેમણે આ મામલે પોતાના ભાષણમાં કહ્યું હતું કે,અખિલ ભારતીય રાજભાષા સંમેલન દિલ્હીની બહાર કરવાનો નિર્મણ અમે […]

ગૃહમંત્રી અમિત શાહ એ સ્વાસ્થ્ય યોજનાની કરી શરુઆત- ‘આયુષ્માન ભારત CPF’ નો 35 લાખ કર્મીઓને મળશે લાભ

સ્વાસ્થ્ય યોજનાનો આરંભ સીએપીએફના 35 લાખ કર્મીઓને તેનો લાભ મળશે વિતેલા દિવસે ગૃહમંત્રીએ આ યોજનાની શકરુઆત કરાવી દિલ્હીઃ-દેશની કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓના લાભને લઈને સતત કાર્યરત રહે છે, અનેક યોજનાો હેઠળ તેમને અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે, આ સહીત કર્મીઓને સ્વાસ્થ્ય માટે પણ અનેક લાભ ઉપલબ્ધ કરવવામાં આવી રહ્યા છે તેજ શ્રેણીમાં ગઈ કાલે […]

ગૃહમંત્રી અમિત શાહની સરદારને શ્રદ્વાંજલિ, કહ્યું – સદીઓમાં માત્ર એક જ સરદાર જન્મે છે જે પ્રકાશ જીવંત રાખે છે

રાષ્ટ્રીય એક્તા દિવસ પર ગૃહમંત્રી અમિત શાહે સરદારને આપી શ્રદ્વાંજલિ આ દરમિયાન કહ્યું કે – સદીઓમાં માત્ર એક જ સરદાર જન્મે છે જે સદીઓ સુધી પ્રકાશને જીવંત રાખે છે નવી દિલ્હી: આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ પર ગૃહમંત્રી અમિત શાહે સરદાર પટેલને શ્રદ્વાજંલિ આપી હતી. આ દરમિયાન તેઓએ સંબોધન આપ્યું હતું. આજે સરદાર પટેલની […]

ગૃહમંત્રી અમિત શાહ 13 નવેમ્બરે આઝમગઢ ખાતે વિશ્વવિદ્યાલયનો કરશે શિલાન્યાસ -ગોરખપુર ખાતે બેઠકનું સંબોધન કરતા સીએમ યોગીએ કરી જાહેરાત

સીએમ યોગીની જાહેરાત ગૃહમંત્રી શાહ આઝમગઠ ખાતે વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ કરશે લખનૌઃ- વિતેલા દિવસને શનિવારના રોજ મુખ્યમંત્રી ગોરખપુરના યોગીરાજ બાબા ગંભીરનાથ ઓડિટોરિયમમાં આયોજિત મંડલ પ્રમુખો અને ભાજપના ગોરખપુર પ્રદેશના વિભાગીય પ્રભારીઓની બેઠકને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે 13 નવેમ્બરે આઝમગઢમાં યુનિવર્સિટીનો શિલાન્યાસ કરવાની પણ જાહેરાત કરી હતી. બેઠકમાં ચૂંટણીનો મંત્ર આપતાં સીએમ યોગીએ કહ્યું કે […]

અમિત શાહ ઉત્તરાખંડના પ્રવાસેઃ અનેક વિકાસ કાર્યોનો શુભારંભ

દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી ધસિયારી કલ્યાણ યોજાનો શુભારંભ કરાવ્યો હતો. આ યોજનાથી પશુઓ માટે ચારો એકત્ર કરતી મહિલાઓના માથા ઉપર બોજ ઓછો થશે અને તેમને સમય અને શ્રમની બચત પણ શશે. આ પહેલા અમિત શાહેર સહકારી સમિતિઓના કોમ્પ્યુરાઈઝેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ જનસભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, ફરી એકવાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code