બોલીવુડના ‘શહેનશાહ’ અમિતાભ બચ્ચનને મળ્યો 2018નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ
બોલીવુડના શહેનશાહ તરીકે જાણીતા અને મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે પુરષ્કાર મળશે. કેન્દ્ર સરકાર દ્વારા આના સંદર્ભે એલાન કરવામાં આવ્યું છે. પોતાની દમદાર એક્ટિંગ અને જીવનભર ભારતીય સિનેમાં યોગદાન કરનાર અમિતાભ બચ્ચનને 2018નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે આની ઘોષણા કરી છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડને […]