1. Home
  2. Tag "AMTS"

અમદાવાદમાં AMTS બસ ઊભી રહે તે પહેલા ચાલુ બસે ઉતરવા જતાં વિદ્યાર્થિની પટકાતા ગંભીર

શહેરના વિજયનગર પાસે બન્યો બનાવ વિદ્યાર્થિનીને ગંભીર ઈજા થતાં SVP હોસ્પિટલ ખસેડાઈ આ બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી અમદાવાદ:  શહેરના વિજયનગર ચાર રસ્તા પાસે એક વિદ્યાર્થિની ચાલુ એએમટીએસ બસમાંથી ઉતરવા જતા નીચે પડી ગઈ હતી. આ વિદ્યાર્થિની પડી જવાને કારણે તેને ગંભીર ઈજા પહોંચી છે. હાલ તેને સારવાર માટે એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હાલ […]

અમદાવાદમાં બંધ પડેલી AMTS બસને રિપેર કરી રહેલા બે ફોરમેનના આઈસરે ટક્કર મારતા મોત

ઘોડાસર બ્રિજ પર એએમટીએસ બસને ફોરમેન રિપેર કરી રહ્યા હતા પૂરફાટ ઝડપે આવેલા આઈસરે બસને ટક્કર મારી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના ઘોડાસર વિસ્તારમાં નવા ઓવર બ્રિજ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. ઘોડાસરના નવા ઓવરબ્રિજ પર બ્રેકડાઉન થયેલી એએમટીએસની બસ રિપેર કરી […]

AMTSનું વર્ષ 2025-26નું બજેટ, બસના ધાર્મિક અને ખાસ વર્ધીના ભાડામાં વધારો સુચવાયો

• ડેઈલી ટિકિટ પાસ મોબાઈલ એપથી ઉપલબ્ધ બનશે • એએમટીએસના કાફલામાં નવી 120 બસ ઉમેરાશે • એએમટીએસનું કુલ દેવું 4620.77 કરોડે પહોંચ્યું અમદાવાદઃ શહેરજનો માટેની પરિવહન સેવા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપાર્ટ સર્વિસ (એએમટીએસ)ના ટ્રાન્સપોર્ટ મેનેજરે 2025-26ના વર્ષ માટે રૂ.682 કરોડનું બજેટ રજૂ કર્યું હતુ. નવા બજેટમાં આરટીઓ નજીક એએમટીએસ મલ્ટિ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાની જાહેરાત કરવામાં આવી […]

અમદાવાદમાં મ્યુનિ.સંચાલિત AMTS પ્રતિદિન એક કરોડની ખોટ કરે છે

AMTSનું દેવું 4025 કરોડે પહોંચ્યુ, વર્ષ 2023-24માં 141.80 કરોડની આવક સામે 541 કરોડ રૂપિયાનો ખર્ચ, AMTSની ખોટમાં રોજબરોજ થઈ રહેલો વધારો અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ ( એએમટીએસ)ની ખોટમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. એએમટીએસની માલિકીની બસો ખાનગી કોન્ટ્રાક્ટરોને શહેરી માર્ગો પર ચલાવવા માટે કોન્ટ્રાક્ટથી આપવામાં આવે છે. અને તેના રેટ પણ […]

AMTS દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ અને મેટ્રો સ્ટેશનના બસ રૂટનું CMના હસ્તે લોકાર્પણ કરાયું

અમદાવાદઃ શહેરમાં મેટ્રો રેલવે સ્ટેશનથી અન્ય વિસ્તારોમાં જવા માટે તેમજ રિવરફ્રન્ટ જવા માટે એએમટીએસની બસ સેવાનું આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં હવે વસ્ત્રાલ મેટ્રો સ્ટેશનથી ઓઢવ, આદિનાથ નગર, સિંગરવા ગામ થઈ જવા અને આવવા માટે એએમટીએસ બસ રૂટ શરૂ કરવામાં આવ્યો છે. ઉપરાંત થલતેજ મેટ્રો સ્ટેશનથી એસજી હાઇ-વે, પશ્ચિમ […]

અમદાવાદના મણિનગરમાં AMTS બસની અડફેટે ટ્યુશન જતી વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે મોત

અમદાવાદઃ શહેરમાં એએમટીએસ બસો પૂરફાટ ઝડપે દોડાવાતી હોવાને લીધે અકસ્માતનો બનાવો અવાર-નવાર બનતા હોય છે. ત્યારે શુક્રવારે એએમટીએસ બસે અકસ્માત સર્જીને વધુ એકનો ભોગ લીધો હતો. શહેરના મણિનગર વિસ્તારમાં ટ્યુશન જતી ઘોરણ 9ની વિદ્યાર્થિનીને AMTSની બસે અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ બનાવના સ્થળે પહોંચી હતી. […]

અમદાવાદ: AMTS બસના વધતા અકસ્માતો રોકવા નવતર પહેલ

અમદાવાદઃ  AMTS માં રોજના હજારો મુસાફરો મુસાફરી કરે છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી અકસ્માતો મામલે AMTS ચર્ચાનો વિષય બની છે. જેથી જમાલપુરમાં આવેલ AMTS ના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં તમામ બસોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ બસોમાં GPS લગાવવામાં આવેલું છે. જેનાથી નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને AMTS બસ બસ સ્ટોપ પર […]

અમદાવાદમાં AMTS બસ દ્વારા વધતા જતા અકસ્માતને લીધે સ્પીડ નિયંત્રણનો કરાયો નિર્ણય

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.સંચાલિત એએમટીએસ બસના અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. પૂરફાટ ઝડપે બસો હંકારવામાં આવતી હોવાની લોકોમાંથી ફરિયાદો ઉઠી છે. ત્યારે શહેરના જોધપુર ચાર રસ્તા પાસે રવિવારે એએમટીએસ બસના ચાલકે  આઠ જેટલા વાહનોને અડફેટે લઈને અકસ્માત સર્જાયો હતો. આથી હવે  એએમટીએસના સત્તાધિશો દ્વારા બેફામ દોડતી બસોની સ્પીડને નિયંત્રણ કરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે એઅમટીએસ […]

મતદાન કરનાર આજે AMTSમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે, મતદાન જાગૃતિ માટેનો પ્રયાસ

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં સુરત લોકસભા બેઠક સિવાયની બાકીની 25 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે… આવી સ્થિતિમાં મતદારોને મતદાન માટે પ્રેરિત કરવાના હેતુથી બિલ્ડર એસોસિએશન ક્રેડાઈ, ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન અને મ્યુનિસિપલ કોર્પોરેશને ખાસ ઓફર જાહેર કરી છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં મતદાનની ટકાવારી અપેક્ષા કરતા […]

અમદાવાદઃ 10 વર્ષમાં એએમટીએસ બસના 7283 અકસ્માત, 116 વ્યક્તિઓના મૃત્યુ

અમદાવાદઃ શહેરમાં છેલ્લા દસ વર્ષમાં એ.એમ.ટી.એસ.ની તથા ખાનગી ઓપરેટરોની બસો દ્વારા કુલ 7283 અકસ્માતોમાં 116 વ્યકિતઓના મૃત્યુ થયા છે. આમ અમદાવાદ શહેરમાં ભાજપાના શાસનમાં એએમટીએસ રાહદારીઓ માટે યમદુત સમાન બની હોવાનો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તાજેતરમાં કાંકરીયા ભુલાભાઈ ચાર રસ્તા પાસે એ.એમ.ટી.એસ.ના અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને વળતર ચુકવવાની માંગણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code