1. Home
  2. Tag "AMTS"

અમદાવાદના SP રિંગ રોડ પર AMTSનો પ્રથમ રૂટ્સ અસલાલી- ઝૂંડાલ સર્કલનો આજથી શરૂ કરાશે

અમદાવાદઃ શહેરમાં વધતી જતી વસતી સાથે શહેરી વિસ્તારનો વ્યાપ પણ વધ્યો છે. રહેણાક માટેના મકાનો શહેરના સીમાડા સુધી બની ગયા છે. શહેરીજનોને પબ્લીક ટ્રાન્સપોર્ટેશનની પુરતી સુવિધા મળી રહે તે માટે એએમટીએસ બસના નવા રૂટ્સ શરૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે એસપી રિંગ રોડ પર અસલાલીથી ઝૂંડાલ સર્કલ સુધીનો નવો રૂટ્સ આજથી શરૂ કરવામાં આવશે. સૂત્રોના […]

અમદાવાદમાં AMTS દ્વારા ડેકોરેટિવ બસ શેલ્ટર્સ ઊભા કરવા કોર્પોરેટરોની ગ્રાન્ટનો ઉપયોગ કરાશે

અમદાવાદઃ શહેરમાં જાહેર પરિવહનની મુખ્ય સેવા ગણાતી એએમટીએસ વર્ષોથી ખોટ કરી રહી છે. અને ખોટને સરભર કરવા માટે મ્યુનિ.કોર્પોરેશન પાસેથી લોન લેવાની ફરજ પડે છે. એએમટીએસની તમામ બસ કોન્ટ્રાક્ટથી ચલાવવામાં આવી રહી હોવા છતાં ખોટમાં વધારો થઈ રહ્યો છે. આમ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ટ્રાન્સપોર્ટ સર્વિસ AMTS જે કરોડો રૂપિયાના દેવાથી ચાલી રહી છે. ત્યારે શહેરમાં […]

અમદાવાદઃ AMCએ રક્ષાબંધન પર્વ નિમિત્તે મહિલાઓને આપી મહત્વની ભેટ

અમદાવાદઃ ભાઈ—બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતા રક્ષાબંધનના તહેવારની સમગ્ર રાજ્યમાં ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે. દરમિયાન શહેરમાં એએમસી સંચાલીત એએમટીએસ દ્વારા બહેનોને રક્ષાબંધનની વિશેષ ભેટ આપી છે. આ દિવસે બહેન રૂ.10ની ટીકીટમાં સમગ્ર શહેરમાં એએમટીએસ બસમાં ફરી શકશે. આ અંગે AMTSના ચેરમેનએ જણાવ્યુ હતુ ,કે દર વર્ષેની જેમ આ વર્ષે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મુસાફરોને ટિકિટમાં […]

શ્રાવણોત્સવ માટે AMTSની જાહેરાત, લાલબસમાં માત્ર રૂપિયા 60માં 23 મંદિરોના દર્શન કરાવાશે

અમદાવાદઃ  પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શહેરીજનો વિવિધ મંદિરોમાં દર્શન કરી શકે તે માટે એએમટીએસ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરના 23 મંદિરોના દર્શન માટે ફક્ત રૂપિયા 60માં પ્રવાસ-યાત્રાનું આયોજન કર્યું છે. અમદાવાદ શહેરમાં આવેલા વિવિધ મંદિરો અને ધાર્મિક સ્થળો પર પવિત્ર શ્રાવણ માસમાં લોકો દર્શન કરે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી AMTS બસની ધાર્મિક બસ […]

AMCની નવતર પહેલઃ દર શુક્રવારે મેયર સહિતના મહાનુભાવો આવી રીતે કરશે પરિવહન

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રદુષણને ઘટાડવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો દ્વારા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યાં છે. પર્યાવરણના રક્ષણ માટે અમદાવાદમાં મનપા તંત્રએ અનોખી નતવર પહેલી શરૂ કરી છે. હવે દર શુક્રવારે ઈક્રો ફ્રેન્ડલી દિવસ તરીકે ઉજવાનો નિર્ણય કર્યો છે. આ દિવસે મેયર સહિતના હોદ્દેદારો અને અધિકારીઓ સાઈકલ અને એએમટીએસ-બીઆરટીએસ જેવા વાહનમાં […]

અમદાવાદઃ લાલ દરવાજા સ્થિત એએમટીએસ ટર્મિનલને હેરિટેજ લુક અપાશે

અમદાવાદઃ દેશના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદ શહેરમાં વિકાસના અનેક પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યાં છે. શહેરના માર્ગો ઉપર દોડતી એએમટીએસ બસના રૂટ વધારવાની દિશામાં વિચારણા ચાલી રહી છે. એટલું જ નહીં લાલદરવાજા સ્થિત એએમટીએસના ટર્મિનલને સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવી રહ્યું છે. આ ટર્મિનલને હેરિટેજ લુક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર શહેરના લાલ દરવાજા […]

અમદાવાદઃ શહેરના માર્ગો ઉપર આગામી દિવસોમાં AMTSની CNG અને ઈ-બસો દોડશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણને ઘટાડવા માટે સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન ચાલુ વર્ષના અંત સુધીમાં અમદાવાદ શહેરના માર્ગો ઉપર દોડતી એએમટીએસની તમામ બસો CNG અને ઇલેક્ટ્રિકથી દોડતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નવા વાડજમાં બસ ટર્મિનલનું 1.74 કરોડના ખર્ચે નવીનીકરણ કરીને બસ ટર્મિનલ પ્રજાજનો માટે ખુલ્લું મુકવામાં […]

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે AMTSના પ્રવાસીઓમાં વધારો

અમદાવાદઃ શહેરમાં પરિવહન માટે વર્ષોથી મનપા દ્વારા એએમટીએસ દોડાવવામાં આવે છે. બીજી તરફ પેટ્રોલ-ડિઝલની કિંમતની સતત વધતી કિંમતોને પગલે વાહન ચાલકોની મુશ્કેલી લધી છે. તેમજ હવે શહેરીજનો પોતાના વાહનોની જગ્યાએ એએમટીએસ બસમાં પ્રવાસ કરવાનું પ્રસંદ કરે છે. જેથી એએમટીએસમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. જાન્યુઆરીની સરખામણીએ એપ્રિલમાં અત્યાર સુધીમાં 1.50 લાખથી વધુ પ્રવાસીઓએ મુસાફરી કરી […]

અમદાવાદ:BRTS અને AMTSના મુસાફરો માટે રાહતના સમાચાર

BRTS અને AMTSના મુસાફરો માટે રાહતના સમાચાર BRTS અને AMTSના ભાડું યથાવત રાખવાનો લેવાયો નિર્ણય મુસાફરો PAYTMથી AMTSની ટિકિટના દર ચૂકવી શકશે નવી 10 CNG બસોનો પણ પ્રારંભ કરવામાં આવ્યો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા AMTS અને BRTS ની સુવિધાઓમાં સમયે સમયે સારી સવલતો પુરી પાડવામાં આવી રહી છે,ઓફિસ અને સવાર સવારમાં પોતાના કામ પર જતાં અમદાવાદીઓ […]

અમદાવાદ મ્યુનિ.ટ્રાન્સપોર્ટની 200 CNG બસો મળતિયા કોન્ટ્રક્ટરોને આપવાની દરખાસ્તથી વિવાદ

અમદાવાદઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની એએમટીએસ કરોડો રૂપિયાની ખોટ કરી રહી છે. જેમાં હવે તો ભાજપના મળતિયાઓને બસ કોન્ટ્રાક્ટ પર ચલાવવા આપવાની દરખાસ્તથી વિવાદ જાગ્યો છે. એએમટીએસ દ્વારા ખાનગી બસ ઓપરેટરો પાસેથી 200 જેટલી સીએનજી મીડી નોન એસી બસ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે. બસ ખરીદવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ભાજપના જ મળતિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code