1. Home
  2. Tag "andaman nicobar"

કોંગ્રેસના કોઈ વડાપ્રધાને લક્ષદ્રીપની મુલાકાત નહીં લીધીઃ આંદામાન-નિકોબારના પૂર્વ સાંસદનો દાવો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ માલદીવ સરકારની ટીકા થઈ રહી છે. આ વિવાદ વચ્ચે ભારતના મહાનુભાવો દ્વારા માલદીવને બદલે લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર જેવા ટાપુઓમાં રોકાણ કરવાનું વિચારવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દરમિયાન આંદામાન અને નિકોબારથી ભાજપના પૂર્વ સાંસદ વિષ્ણુ પદ રેએ પણ માલદીવ સરકાર પર પોતાની નારાજગી વ્યક્ત […]

અંદામાન-નિકોબારમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.9 નોંધાઈ

અંદામાન-નિકોબારમાં ભૂકંપના આચંકાઓ  રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.9 નોંધાઈ દિલ્હીઃ- દેશ-વિદેશના કેટલાક વિસ્તારોમાં અવાર નવાર ભૂકંપના આચંકાઓ આવી રહ્યા છે ત્યારે  ટાપૂ પ્રદેશ ગણાતા અદામાન નિકોબારમાં ફરી એક વખત ભૂકંપના આચંકાઓ અનુભવાયા છે.જો કે આ પહેલી વખત નથી કે અહી ભૂકંપ આવ્યો હોય પહેલા અનેક વખત આ પ્રદેશની ઘરા ઘ્રુજી ઉઠી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે […]

નૈઋત્યનું ચોમાસું અંદમાન-નિકોબાર ટાપુઓ તરફ વધ્યું, 4 જૂને કેરળમાં ચોમાસુ બેસશે

નવી દિલ્હીઃ નૈઋત્યનું ચોમાસું દક્ષિણપૂર્વ બંગાળનો અખાત, નિકોબાર ટાપુઓ અને દક્ષિણ અંદમાન સમુદ્ર તરફ તાજેતરમાં આગળ વધ્યું છે અને દેશના કૃષિ અર્થતંત્ર માટે ભારે મહત્વની એવી ચાર માસની ચોમાસાની સીઝનનો તખ્તો રચાઈ ચૂક્યો છે. આગામી તા. 4થી જૂનના રોજ કેરળથી ચોમાસુ ભારતમાં પ્રવેશ કરશે. જ્યારે 15મી જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શકયતા છે. હવામાન […]

આંદામાન-નિકોબારના 21 અનામી ટાપુઓને મળી નવી ઓળખ, પરમવીરચક્ર વિજેતા જવાનોના નામ અપાયા

નવી દિલ્હીઃ આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહના 21 ટાપુઓ હવે અનામી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરમવીર ચક્ર પુરસ્કાર મેળવનારાઓના નામ આ ટાયુઓને આપીને નવી ઓળખ આપી છે. આ સાથે તેમણે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ટાપુ પર બનેલ સ્મારકનું પણ અનાવરણ કર્યું હતું. વર્ષ 2018 માં, રોસ ટાપુઓનું નામ નેતાજીના નામ પર રાખવામાં આવ્યું હતું. વડાપ્રધાન કાર્યાલય […]

અંદામાન નિકોબારમાં અનુભવાયા ભૂકંપના આચંકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3 નોંધાઈ

અંદામાન નિકોબારમાં  ભૂકંપના આચંકા અહી અવાર નવાર ઘરતી ઘ્રજીતતી જોવા મળે છે દિલ્હીઃ- દેશના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આચંકાઓ આવવાની સતત ઘટના બનતી જોવા મળી રહી છએ વિતેલા દિવસને બુધવારના રોજ દિલ્હી સહીતના આજુબાજુના વિત્સારનમાં ભૂકંપના આચંકાઓ આવ્યા હતા ત્યારે આજે હવે અંદામાન નિકોબારની ઘરા ઘ્રુજી ઉઠી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલી  રાત્રે આંદામાન અને નિકોબારમાં […]

અંદામાન-નિકોબારમાં ભૂકંપના આચંકા અનુભવાયાઃ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.4 નોંધાઈ

અંદામાન નિકોબારમાં ભૂંકપના આચંકા 4.4ની તીવ્રતા માપવામાં આવી અંદામાન નિકોબાર કે જ્યાની ઘરા અવાન નવાર ઘ્રુજી ઉઠે છે ત્યારે ફરી એક વખત અહી ઘરતી ઘ્રુજી ઉઠવાની ઘટના સામે આવી છે, પ્રાપ્ત વિગત પ્રમાણે  ાજે શનિવારના રોજ વહેલી સવારે અહી ફરી એક વખત ઘરતીકંપ આવ્યો હોવાની ઘટના બની છે. મળતી વિગત પ્રમાણે ભારતના દક્ષિણમાં સ્થિત આંદામાન […]

અંદમાન-નિકોબારમાં ફરી ભુકંપના આંચકા આવ્યાઃ ભુકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 નોંધાઈ

અંદામાન નિકોબારમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.6 નોંધવામાં આવી દિલ્હીઃ સમગ્ર દેશના કેટલાક વિસ્તારોમાં ભુકંપના આંચકાઓ આવવાની ઘટનાોમાંવધારો થયેલો જોવા મળે છે, ત્યારે 2 દિવસ પહેલા જ અંદમાન નિકોબારમાં ભુકંપના આંચકાો આવ્યા હતા, તો હવે ફરી એક વાર અંદમાન નિકોબારની ઘરાલ ઘ્રજી ઉઠી હતી. મળતી માહિતી પ્રમાણે  અંદમાન અને નિકોબાર ટાપુઓમાં વિતેલી બુધવારની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code