અંજારમાં વીજ ધાંધિયાથી પરેશાન વેપારીઓએ PGVCL કચેરીમાં કરી ઉગ્ર રજુઆત
ભૂજ, 17 જુન, 2026 : Traders troubled by power cuts અંજાર શહેરમાં બપોરના ટાણે જ વીજળી પુરવઠો ખોરવાતા અસહ્ય ગરમી અને ઉકળાટને લીધે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. વીજકાપની સમસ્યા હવે રોજિંદી બની ગઈ છે. ત્યારે અંડરગ્રાઉન્ડ કેબલ વાયરિંગ, ડી.પી. બદલવા અને અવારનવાર આવતા પાવર કટ જેવી ગંભીર સમસ્યાઓ અંગે કોઈ ઉકેલ ન આવતા વેપારીઓએ […]


