1. Home
  2. Tag "Approval"

ગુજરાતમાં સ્વદેશ દર્શન યોજના હેઠળ રૂ. 179.68 કરોડના 3 પરિયોજનાને મળી મંજૂરી

દિલ્હીઃ ગુજરાતમાં ‘તીર્થયાત્રા કાયાકલ્પ અને આધ્યાત્મિક, વિરાસત સંવર્ધન અભિયાન’ હેઠળ રાષ્ટ્રીય મિશન અંતર્ગત કુલ રૂ. 105.56 કરોડના 3 પરિયોજનાઓને મંજૂર કરવામાં આવી. તેમ પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ આજે લોકસભામાં જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રવાસન સ્થળોની ઓળખ, પ્રોત્સાહન અને વિકાસ મુખ્યત્વે રાજ્ય સરકાર, કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનની જવાબદારી છે. પર્યટન મંત્રાલય તેની યોજના ‘સ્વદેશ દર્શન’ અંતર્ગત માળખાકીય વિકાસને લગતા […]

ઇમરજન્સી યુઝ માટે ભારતની કોવેક્સિનને મળી શકે છે મંજૂરી, કંપનીએ તમામ દસ્તાવેજો WHOમાં જમા કરાવ્યા

ભારત બાયોટેકની કોવેક્સિનને ઇમરજન્સી યૂઝ માટે મળી શકે છે મંજૂરી આ માટે કંપનીએ તમામ દસ્તાવેજો વિશ્વ આરોગ્ય સંગઠનમાં જમા કરાવ્યા ટૂંક સમયમાં તેને EUL માટે મંજૂરી મળે તેવી કંપનીને આશા નવી દિલ્હી: કોવેક્સિનને પણ હવે ઇમરજન્સી યૂઝ લિસ્ટમાં સ્થાન મળે તેવી સંભાવના પ્રબળ બની છે. હકીકતમાં, કંપનીએ કોવેક્સિનની ઇમરજન્સી યૂઝ લિસ્ટ માટે જરૂરી તમામ દસ્તાવેજો […]

અલ્ઝાઇમરના દર્દીઓ માટે અમેરિકાએ 20 વર્ષના મંથન બાદ દવાને આપી મંજૂરી

અલ્ઝાઇમરની દવાને અમેરિકાએ આપી મંજૂરી આ દવા જાપાનની આઇસાઇ કંપનીના સહયોગથી બાયોજેન દ્વારા વિકસિત કરાઇ છે FDA અનુસાર નવી દવા રોગના પ્રભાવને ઓછા કરવામાં મદદરૂપ થશે નવી દિલ્હી: બોલિવૂડમાં કેટલાક સમય પહેલા એક ફિલ્મ આવી હતી જેનું નામ હતું યુ મી ઓર હમ. જે પડદા પર સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ નિવડી હતી. આ ફિલ્મને આજે […]

DCGIએ કોવોવેક્સ રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને આપી મંજૂરી

DCGIએ કોરના વાયરસની સંભવિત કોવોવેક્સની ત્રીજા ચરણની ટ્રાયલને આપી મંજૂરી નોવાવાક્સના સહયોગથી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા કોવાવેક્સ નિર્મિત કરી છે આ ટ્રાયલ વિના પ્લેસિબોની સાથે કરવામાં આવી શકે છે નવી દિલ્હી: ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ કોરોના વાયરસની સંભવિત વેક્સિન કોવોવેક્સના ત્રીજા ચરણની ટ્રાયલ માટે લીલી ઝંડી આપી દીધી છે. આ ટ્રાયલ વિના પ્લેસિબોની […]

સિંગાપોર-દુબઈની જેમ ગુજરાતના આ પાંચ શહેરોમાં ગગનચૂંબી ઈમારતોના બાંધકામને મંજૂરી

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી સ્કાય રાઇઝડ આઇકોનીક ઇમારતોના બાંધકામ માટેના સીજીડીઆર-2017ના રેગ્યુલેશનમાં ફેરફાર કરતા પ્રાથમિક જાહેરનામા અન્વયે આવેલા વાંધા સુચનોને ધ્યાને લીધા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરનામાને આખરી મંજુરી આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 18 ઓગસ્ટ 2020ના દિવસે રાજ્યના પાંચ મહાનગરોમાં સિંગાપોર-દુબઇની […]

ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા 8 વિધેયકોને રાજ્યપાલે મંજૂરીની મહોર મારી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાએ ગત સત્રમાં પસાર કરેલા ૮ વિધેયકોને રાજ્યપાલે મંજૂરીની મહોર મારી છે. ગુજરાત ફ્રીડમ ઓફ રિલીજીયન (સુધારા) વિધેયક, ગુજરાત (લવ જેહાદ),  અશાંતધારા સુધારા વિધેયક, ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેંટસ સુધારા વિધેયક અને ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક સહિત કુલ ૮ વિધેયકોને રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે. રાજ્યના વૈધાનિક અને સંસદીય બાબતોના પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું […]

વેપાર-ધંધા શરૂ કરવાની મંજુરી નહીં અપાય તો વેપારીઓ 18મી બાદ દુકાનોના શટર્સ ખોલી નાંખશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે મીની લોકડાઉન લાદવામાં આવ્યુ છે. આવશ્યક ચીજ-વસ્તુઓ સિવાય તમામ બજારો બંધ છે. રોજગાર-ધંધા બંધ હોવાથી વેપારીઓને ખૂબ નુકશાની વેઠી રહ્યા છે. હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે વેપારીઓ દુકાનો ખોલવાની માગણી કરી રહ્યા છે. કેટલાક વેપારી સંગઠનોએ તો એવી ચીમકી આપી દીધી છે કે, જો 18મી મે બાદ દુકાનો ખોલવાની […]

હોટેલ અને રેસ્ટોરન્ટસને રાત્રે 12 વાગ્યા સુધી ફૂડ ડિલિવરી માટે મંજૂરી આપવા PMને રજુઆત

અમદાવાદઃ  મહાનગરો સહિત 20 જેટલા નાના મોટા શહેરોમાં રાત્રિ કરફ્યુને કારણે હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ પડી ભાંગ્યો છે. આથી હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિયેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા (એચઆરએડબ્લ્યુઆઇ) અને હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઓફ ગુજરાત (એચઆરએ-ગુજરાત)એ વડાપ્રધાનને રાત્રે 12 વાગ્યા સુધી ટેક અવે અને હોમ ડિલિવરી સેવાઓને મંજૂરી આપવા માટે રજૂઆત કરી છે.  ઉદ્યોગની વર્ષોથી ચાલતી કટોકટીને ધ્યાનમાં […]

લવજેહાદના કાયદાને ગૃહની મંજૂરીઃ આરોપીને મદદ કરનારને પણ થશે આકરી સજા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં લવજેહાદના બનાવોને અટકાવવા માટે વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ 2003માં સુધારા કરવામાં આવ્યા છે. આ વિધેયક અનુસાર ખોટી ઓળખ આપી અથવા લોભલાલચ આપીને યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યાં બાદ ધર્મપરિવર્તન કરાવીને લગ્ન કરનારને આકરી સજા થશે. એટલું જ નહીં આરોપીને મદદ કરનારને પણ આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ […]

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ભગવાન શ્રી કૃષ્ણનું બનશે ભવ્ય મંદિર

દિલ્હીઃ પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતીઓ ઉપર અત્યાચાર ગુજારવાના બનાવોમાં વધારો થયો છે. તેમજ દુનિયાના અનેક દેશોએ તેની ગંભીર નોંધ પણ લીધી હતી. દરમિયાન પાકિસ્તાન સરકારે કટ્ટરપંથીઓની ધમકીઓ વચ્ચે ઈસ્લામાબાદમાં હિન્દુ મંદિર બનાવવા માટે મંજૂરી આપી છે. છ મહિના પહેલા ઈસ્લામાબાદમાં કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનોના દબાણને કારણે મંદિર નિર્માણની કામગીરી અટકી હતી. ઇસ્લામાબાદના સેકટર-9/2માં હિન્દુ ધર્મના સ્મશાહગૃહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code