1. Home
  2. Tag "army"

‘યાસ’ વાવઝોડાનો સામનો કરવા ભારતીય સેના ખડેપગે, નૌસેનાના 4 જંગી જહાજ, વાયુસેનાના 11 માલવાહક જહાજ તૈનાત કરાયા

યાસ વાવાઝોડાનો સામનો કરવા માટે ભારતીય સેનાની યુદ્વના ધોરણે તૈયારી નૌસેનાના 4 જંગી જહાજ અને વાયુસેનાના 11 માલવાહક જહાજ તૈનાત કરાયા તે ઉપરાંત NDRFની 70 જેટલી ટીમ તૈનાત કરવામાં આવી નવી દિલ્હી: તૌકતે વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ હવે અન્ય એક ચક્રવાતી તોફાન યાસ વાવાઝોડું 155-165 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે ત્યારે તેનો […]

જમ્મુ કાશ્મીરમાં કોરોનાની જંગ સામે હવે સેના પણ મેદાનમાંઃ-  સેનાની ખૈરિયત ટીમ દ્રારા રસીકરણમાં સહયોગ અને લોક જાગૃતિના પ્રયાસો

જમ્મુ કાશ્મીરમાં કોરોનાની જંગમાં હવે સેનાનો સહયોગ દૂર સુદી ચાલીને લોકોમાં ફેલાવી રહ્યા છે કોરોના પ્રત્યે જાગૃતિ રસીકરણ માટે લોકોને કેન્દ્ર સુધી પહોંચાડવા કરી રહ્યા છે મદદ સેનાએ લોક મદદ માટે ખૈરિયત ટીમ બનાવી દિલ્હીઃ- સમગ્ર દેશ હાલ મોટી મહામારીમાં સંપડાયો છે, અનેક લોકો મદેદે આવી રહ્યા છે તો બીજા દેશોમાંથી પણ ભારતને મદદ મળી […]

અમદાવાદમાં સૈન્યની મેડિકલ ટીમને ઉતારાઈઃ DRDO કોવિડ હોસ્પિટલમાં તૈનાત કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધવા સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ત્યારે સૈન્યની 57 સભ્યોની મેડીકલ ટીમને અમદાવાદમાં ઉતારીને  ડીઆરડીઓ હોસ્પિટલમાં તૈનાત કરવામાં આવી છે. ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં બેડથી માંડીને ઓક્સિજન તથા રેમડેસિવિર સહિત તમામ સુવિધાઓની અછત છે. લોકો ભટકી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારને ડીઆરડીઓ હોસ્પિટલની દરખાસ્ત કરવામાં આવી હતી તે મંજુર રાખીને ગણતરીના […]

ભારતમાં કોરોનાને નાથવા હવે સેના રાજય સરકારોને કરશે મદદ

દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલોમાં પુરતા બેડ નથી. આવી કપરી પરિસ્થિતિમાં સેના હવે આગળ આવી છે. સંરક્ષણ સચિવે દેશભરની કેન્ટ બોર્ડ હોસ્પિટલોમાં નોન-કન્ટોનમેન્ટ નાગરિકોને તબીબી સુવિધાઓ પૂરી પાડવા પણ નિર્દેશ આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આર્મી ચીફ જનરલ એમએમ નરવાણે, સંરક્ષણ સચિવ […]

આર્મીમાંથી 4 વર્ષમાં 1 લાખ સૈનિકો ઓછા કરાશે: બિપિન રાવત

નવી દિલ્હી: આગામી સમયમાં ભારતીય સેનામાં 3-4 વર્ષમાં 1 લાખ સૈનિક ઓછા થઇ જશે. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે સંસદની સ્ટેન્ડિંગ કમિટીને આ જણાવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીમાં સીડીએસ જનરલ બિપીન રાવતે કહ્યું કે, જ્યારે જનરલ વી પી મલિક આર્મી ચીફ હતા, ત્યારે તેમણે 50 હજાર સૈનિક ઓછા કરવાનું વિચાર્યુંહતું. અમારું લક્ષ્ય આગામી ત્રણથી […]

છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીયો અને સેના વચ્ચે અથડામણ

પાંચ જવાનો થયા શહીદ DRB અને CRPFના જવાનો શહીદ એક નક્સલી મરાયો ઠાર દિલ્હીઃ ભારત સરકાર દ્વારા આતંકવાદી અને નકસ્લીયો સામે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીયો અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સીઆરપીએફ અને ડીઆરબીના પાંચ જવાનો શહીદ થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે એક નક્સલીને ઠાર મારવામાં આવ્યો […]

જમ્મુ-કાશ્મીરમાં આર્મીનું આતંકવાદ વિરુદ્ધ અભિયાનઃ હથિયારોનો જથ્થો ઝડપાયો

દિલ્હીઃ ભારતમાંથી આતંકવાદને નાથવા માટે કેન્દ્ર સરકાર તથા ભારતીય આર્મી દ્વારા કવાયત શરૂ કરવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને ડામવા માટે ભારતીય સેના દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન  જંગલમાંથી હથિયારોનો સામાન મળી આવતા ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા. રક્ષા વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરના જંગલમાંથી એકે-47, કારતુસ, સેલ્ફ લોડિંગ રાઈફલ, 303 બોરની રાઈફલ, […]

પઠાણકોટ નજીક સરહદ ઉપર ફરીથી જોવા મળ્યું પાકિસ્તાનનું ડ્રોનઃ સેનાનું સર્ચ ઓપરેશન

દિલ્હીઃ ભારત-પાકિસ્તાન સરહદ પર બમિયાલ કેસટરમાં રાત્રિના સમયે ફરી એકવાર પાકિસ્તાનનું ડ્રોન જોવા મળ્યું હતું. જો કે, બીએસએફ દ્વારા ગોળીબાર કરવામાં આવતા ડ્રોનને પાછુ પાકિસ્તાનની સરહદમાં જતુ રહ્યું હતું. આ ઘટનાને પગલે સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં સરહદ ઉપર ડ્રોન દેખાવાની આ ચોથી ઘટના છે. પ્રાપ્ત માહિતી […]

પૂર્વીય લદ્દાખમાં એલએસી પર ભારત-ચીનના જવાનો વચ્ચે ફરીથી અથડામણ

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદના નિરાકરણ માટે બંને દેશના સૈન્ય અધિકારીઓ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બીજી તરફ સરહદ ઉપર બંને દેશ દ્વારા સેનાના જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. દરમિયાન પૂર્વીય લદ્દાખમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ એટલે કે એલએસી પર ફરી એકવાર ભારત અને ચીનના જવાનો […]

JK: ગાંદરબલમાં અથડામણ, સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં અથડામણ સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અહીં ચલાવવામાં આવેલા ઓપરેશનમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. તે ઓપરેશન હજીપણ ચાલુ છે. ઠાર કરવામાં આવેલા આતંકીની પાસેથી હથિયાર જપ્ત થયા છે. આના પહેલા 28 સપ્ટેમ્બરે પણ આતંકી અને સેનાની વચ્ચે અથડામણ થઈ હતી. તેમા ઘણાં આતંકીઓ ઠાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code