1. Home
  2. Tag "arrival"

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે વિદેશી પ્રતિનિધિ મંડળનું આગમન

અમદાવાદઃ ગુજરાતમાં વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશના પ્રતિનિધિ મંડળનું આગમન થઈ રહ્યું છે. આ પ્રતિનિધિ મંડળનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા ગુજરાતના પ્રવાસે પધારેલા મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રી ફિલિપ જેકિન્ટો ન્યુસીનું અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર શહેરના […]

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચઃ ભારતીય બેસ્ટમેન શુભમન ગિલનું અમદાવાદમાં આગમન

અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તા. 14મી ઓક્ટોબરના રોજ આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપની ભારત અને પાકિસ્તાનની હાઈપ્રોફાઈલ મેચ રમાશે. દરમિયાન પાકિસ્તાનની ટીમ ગઈકાલે જ હવાઈ માર્ગે અમદાવાદ આવી પહોંચી હતી. દરમિયાન ભારતીય ટીમના વિસ્ફોટક બેસ્ટમેન શુભમન ગિલ અમદાવાદ આવી પહોંચ્યો હતો. શુભમન ગિલ બીમારીને પગલે વર્લ્ડકપની ભારતની પ્રથમ મેચ રમી શક્યો ન હતો. ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા […]

કચ્છના નાના અને મોટા રણમાં વિદેશી મહેમાન એવા સુરખાબ પક્ષીઓનું આગમન

ભૂજઃ કચ્છના નાના અને મોટા રણમાં સુરખાબ પક્ષીઓ ઉનાળો પૂર્ણ થવાની સાથે દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં આવે છે. ખાસ કરીને ચોમાસા ઋતુની શરૂઆત સાથે જ વિદેશી મહેમાન ગણાતા સુરખાબ પક્ષીઓ પ્રજ્જન ક્રિયા માટે કચ્છમાં પડાવ નાખતા હોય છે. સુરખાબ પક્ષીઓ શિયાળાની ઠંડી પૂરી થતાં પરત ફરી જતા હોય છે. સુરખાબ મોટાભાગે અષાઢ માસના અમુક […]

ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, 10 કિલો બોક્સના 1700થી 2100નો ભાવ બોલાયો

ગોંડલઃ  ગુજરાતમાં સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટયાર્ડના ફ્રુટ અને શાકભાજી માર્કેટ યાર્ડમાં મીઠી મધુર ગણાતી  કેસર કેરીનું આગમન થઈ ગયું છે.  આ વર્ષે માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન 18 થી 20 દિવસ વહેલુ થયુ છે.  બજારમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેસર કેરીના સ્વાદ પ્રેમીઓનો કેરીના આગમનને લઈને આતુરતાનો અંત આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

ખારઘોડાના નાના રણમાં નર્મદા કેનાલના પાણી ફરી વળ્યા બાદ વિદેશી પક્ષીઓનું મોટાપાયે આગમન

સુરેન્દ્રનગરઃ જિલ્લાના ખારાઘોડા અને પાટડીનો અફાટ રણ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. મહિના પહેલા નર્મદા કેનાલ ઉભરાતા તેનું  પાણી દેગામ અને સોની મંડળી થઇ 40થી 50 કિમીથી પણ વધારે વિસ્તારમાં ફરી વળ્યું હતું. તેને લીધે ખારાઘોડાના રણમાં છીછરા પાણીનું સરોવર બની ગયુ હતુ. જેમાં હાલ  વિદેશી નયનરમ્ય પક્ષીઓનો અનોખો મેળાવડો જામ્યો છે. હાલમાં […]

વઢવાણમાં શિયાળાના આગમન સાથે વિદેશી યાયાવર પક્ષીઓનું આગમન

અમદાવાદઃ પક્ષી તીર્થ વઢવાણામાં સાવ હળવા પગલે દેશી વિદેશી યાયાવર પક્ષીઓની પાપા પગલી થવા માંડી છે. વિશાળ શિયાળુ પક્ષી મેળાની પાંખાળી સૃષ્ટિના આ કાર્યવાહકોએ જોરશોર થી તૈયારી શરૂ કરી દીધી છે.        પક્ષી,પ્રકૃતિ અને વન્ય જીવોના ચાહક તસવીરકાર ડો.રાહુલ ભાગવત અને સીમા આભાળે એ વઢવાણા ખાતે જઈને આ પૂર્વ તૈયારીઓ નરી આંખે નિહાળીને સાપ જેવી લચકદાર […]

કચ્છમાં વન્યપ્રાણી અભ્યારણમાં પાણીની સારી આવક થતા મોટા પ્રમાણમાં ફ્લેમિંગોનું થયું આગમન

ભૂજઃ કચ્છમાં આ વખતે સારોએવો વરસાદ પડ્યો હતો. તેથી રણકાંઠા વિસ્તારમાં હજુપણ પાણી ભરાયેલા છે. તેથી વિશાળ રણ વિસ્તારના છીછરી પાણીની મોજ માણવા માટે મોટા પ્રમાણમાં ફ્લેમિંગોનું આગમન થયુ છે. તેથી પક્ષીપ્રેમીઓ અને પક્ષીવિદો માટે કચ્છ રણ અભ્યારણ આકર્ષણનું સ્થળ બની રહ્યું છે. મોટા રણના ખડિર વિસ્તારમાં કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણમાં ફ્લેમિંગોની લેસર અને ગ્રેટર […]

આટકોટમાં વડાપ્રધાનના આગમનને લીધે તંત્ર દ્વારા તૈયારીઓ, 3 લાખ લોકો ઉમટી પડશે

રાજકોટઃ  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મીએ રાજકોટ નજીક આટકોટમાં બનાવેલી પટેલ સમાજ સંચાલિત કે.ડી.પી. હોસ્પિટલનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનના આગમનને લઈને ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાનની સભામાં અંદાજિત 3 લાખ લોકો એકઠા થશે. અને આ માટે વ્યવસ્થાના ભાગ રૂપે 3500 સ્વયંસૈનિકોને સભા સ્થળ પર તૈનાત કરાશે. કહેવાય છે કે, પોતાના અંગત કારણોસર ખોડલધામના ચેરમેન નરેશ […]

કેસર કેરીનું એક મહિનુ મોડુ આગમન થશે, કેરી શોખીનોએ વધારે કિંમત ખર્ચવી પડશે

અમદાવાદઃ ગુજરાતના સૌરાષ્ટ્રની કેસર કેરી સમગ્ર દુનિયામાં જાણીતી છે. રાજ્યમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. તેમજ બજારમાં કેરીઓનું આગમન થઈ રહ્યું છે. પરંતુ કેસર કેરીના રસિકોને આ વર્ષે કેસર કેરીની ઉંચી કિંમત ચુકવવી પડે તેવી શકયતા છે. તાઉતે વાવાઝોડા અને કમોસમી વરસાદ અને મધીયા રોગના કારણે કેરીનું ઉત્પાદન ઘટવાની શકયતા છે. […]

ઉનાળાનું આગમન, અમદાવાદ સહિત મહાનગરોમાં 33થી 36 ડિગ્રી તાપમાન નોંધાયું

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાનું આગમન થતાં જ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિત કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને વટાવી ગયો હતો.  રાજ્યમાં સૂર્યનારાયણના દર્શન થતાની સાથે લઘુતમ અને મહત્તમ તાપમાનનો પારો ઊંચે ચડી જાય છે અને તેના કારણે આખો દિવસ ઉનાળા જેવી ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં સૌથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code