જમ્મુ-કાશ્મીરઃ આર્ટીકલ 370 નાબુદ થયા બાદ આતંકવાદી ઘટનામાં 186 નાગરિકો-સુરક્ષા કર્મચારીઓ શહીદ
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા પછી સરકાર દ્વારા કાશ્મીરી પંડિતોની વાપસી અને સમુદાયના લોકો પરના હુમલાઓ અંગે સંસદમાં માહિતી આપવામાં આવી હતી. આ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જવાબમાં જણાવ્યું હતું કે, કલમ 370 નાબૂદ થયા બાદ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં 4 કાશ્મીરી […]