1. Home
  2. Tag "article 370"

જમ્મુ-કાશ્મીરઃ આર્ટીકલ 370 નાબુદ થયા બાદ આતંકવાદી ઘટનામાં 186 નાગરિકો-સુરક્ષા કર્મચારીઓ શહીદ

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા પછી સરકાર દ્વારા કાશ્મીરી પંડિતોની વાપસી અને સમુદાયના લોકો પરના હુમલાઓ અંગે સંસદમાં માહિતી આપવામાં આવી હતી. આ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જવાબમાં જણાવ્યું હતું કે, કલમ 370 નાબૂદ થયા બાદ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં 4 કાશ્મીરી […]

જમ્મુ-કાશ્મીરઃ આર્ટીકલ 370 દૂર થયા બાદ અન્ય રાજ્યના 34 લોકોએ મિલકત ખરીદી

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયા બાદ કેન્દ્રશાસિત પ્રદેશની બહારના 34 લોકોએ મિલકતો ખરીદી છે. તેમ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે બહુજન સમાજ પાર્ટી (BSP)ના સાંસદ હાજી ફઝલુર રહેમાનના પ્રશ્નના જવાબમાં સંસદમાં જણાવ્યું હતું. અગાઉ જમ્મુ-કાશ્મીરમાં દેશના અન્ય રાજ્યના લોકો મિલકતની ખરીદી કરી શકતા ન હતો. જો કે, કેન્દ્ર સરકાર દ્વારા […]

જમ્મુ-કાશ્મીરઃ આર્ટીકલ 370 હટાવ્યા બાદ 439 આતંકવાદીઓને સુરક્ષા એજન્સીઓએ ઠાર માર્યાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવાયા બાદ સુરક્ષા એજન્સીઓએ એન્કાઉન્ટરમાં 439 આતંકવાદીઓને ઠાર માર્યાં છે. જ્યારે આતંકવાદીઓના હુમલામાં 109 જેટલા સુરક્ષા જવાનો શહીદ થયાં હોવાનું જાણવા મળે છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટ્યા બાદ આતંકવાદી ઘટનાઓ અંગે રાજ્યસભામાં સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં […]

હાલની સ્થિતિમાં જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 પુનઃસ્થાપિત કરવો અશકયઃ આઝાદ

દિલ્હીઃ આર્ટિકલ 370 પરના તેમના મૌનને જાહેરમાં યોગ્ય ઠેરવતા કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે માત્ર સુપ્રીમ કોર્ટ જ્યાં આ મામલો પેન્ડિંગ છે અને કેન્દ્ર તેને પુનઃસ્થાપિત કરી શકે છે. પુંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી વિસ્તારમાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે અનુચ્છેદ 370 નાબૂદ કરી છે, હવે તે […]

370ની નાબૂદી બાદ આતંકવાદ બેકફૂટ પર, લોકોમાં નવી આશા જાગી: તરુણ ચુગ

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગે તિરંગો ફરકાવ્યો તેમણે 5 ઑગસ્ટના દિવસને ઐતિહાસિક ગણાવ્યો 370ની નાબૂદીથી આતંકવાદ બેકફૂટ પર: તરુણ ચુગી નવી દિલ્હી: 5 ઑગસ્ટના પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને જમ્મૂ કાશ્મીરના પ્રભારી તરુણ ચુગે તિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન તરુણ ચુગે મહેબૂબા મુફ્તી તેમજ અબ્દુલ્લા પરિવાર પર નિશાન સાધ્યું હતું. તેમણે 5 ઑગસ્ટના દિવસને ઐતિહાસિક […]

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 દૂર થયાને બે વર્ષ પૂર્ણઃ જાણો કેટલા થયા ફેરફાર

દિલ્હીઃ આજે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને દૂર કર્યાંને આજે બે વર્ષ પૂર્ણ થયાં છે. આજના દિવસે જ એટલે કે 5મી ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ 370ને દૂર કરવામાં આવ્યો હતો. કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજનની જાહેરાત કરી હતી. આજે આ ઐતિહાસિક […]

કલમ 370 હટાવવાને 2 વર્ષ પુરા છંત્તા પાકિસ્તાનને જપ નથી,UN ને પત્ર લખીને ફરી કલમ 370 હટાવવાનું ઝેર આક્યું

કલમ 370 હટાવવાને 2 વર્ષ પુરા પાકિસ્તાન કાશ્મીર મામલે સતત પેટમાં તેલ રેડાઈ રહ્યું છે   પાકિસ્તાનને UN ને પત્ર લખીને ફરી કલમ 370 હટાવવા કહ્યું દિલ્હીઃ- જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયાને આજે 2 વર્ષ પુરા થયા છે, જો કે આ મામલે પાકિસ્તાન અવારનવાર તેની નારાક હરકત થકી આ કલમ હટાવવા અંગે ધેર ઓક્તું […]

પીએમ સાથે મીટિંગ બાદ ઉમરે કહ્યું – પહેલા પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થાય પછી ચૂંટણી

પીએમ મોદી સાથે મીટિંગ બાદ ઉમર અબ્દુલ્લાએ કહ્યું પહેલા સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળે પછી ચૂંટણી પરિસીમન અને ચૂંટણીને લઇને કેન્દ્ર સરકારની ટાઇમલાઇન સાથે સહમત નથી: ઉમર અબ્દુલ્લા નવી દિલ્હી: પીએમ મોદી સાથે દિલ્હીમાં કાશ્મીરી નેતાઓની 24 જૂનના રોજ બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, તે પરિસીમન અને […]

પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ છેલ્લે માની જ લીધુ, કે કલમ-370 એ ભારતનો આંતરિક મામલો

પાકિસ્તાનના વિદેશ મંત્રીનું મોટુ નિવેદન કલમ-370 એ ભારતનો આંતરિક મુદ્દો – પાકિસ્તાનના વિદેશમંત્રી 21 મહિના પછી પાકિસ્તાનના મંત્રીની કબૂલાત દિલ્લી: કાશ્મીર મુદ્દે ભારત સાથે હંમેશા લડતા-ઝઘડતા પાકિસ્તાન અચાનક સૂર બદલાયા હોય તેવુ લાગી રહ્યુ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશીએ એવુ નિવેદન આપ્યું છે જેને જોઈને તમામ ભારતીયો જ નહી પરંતુ પાકિસ્તાનની સામાન્ય જનતા […]

આર્ટિકલ 370 હટાવવાના 17 મહિના બાદ સરકારે સિવિલ સર્વિસીઝની જમ્મૂ-કાશ્મીર કેડરને કરી ખતમ

સરકારે જમ્મૂ-કાશ્મીર રીઓર્ગેનાઇઝેશન એક્ટ 2019માં સંશોધન માટે નોટિફિકેશન જારી કર્યું કેન્દ્ર સરકારે હવે સિવિલ સર્વિસીઝના જમ્મૂ-કાશ્મીર કેડરને ખતમ કરી દીધી જમ્મૂ કાશ્મીરના આઇએએસ, આઇપીએસ તેમજ આઇએફએસ અધિકારી હવે AGMUT કેડરનો ભાગ હશે નવી દિલ્હી: કેન્દ્ર સરકારે હવે સિવિલ સર્વિસીઝના જમ્મૂ-કાશ્મીર કેડરને ખતમ કરી દીધી છે. સરકારે જમ્મૂ-કાશ્મીર રીઓર્ગેનાઇઝેશન એક્ટ 2019માં સંશોધન માટે નોટિફિકેશન જારી કર્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code