1. Home
  2. Tag "Arvind kejriwal"

અરવિંદ કેજરીવાલ દારૂ ગોટાળાના સરદાર, કોર્ટમાં ઈડીએ કર્યો મોટો દાવો

નવી દિલ્હી: દિલ્હીની દારૂને લઈને એક્સાઈઝ પોલિસીના કેસમાં એરેસ્ટ થયેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઈડીએ રાઉજ એવન્યૂ કોર્ટમાં રજૂ કર્યા છે. જજ કાવેરી બાવજાની કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. તેના પહેલા કેજરીવાલે લીગલ ટીમ સાથે મુલાકાત કરી હતી. ઈડીએ કોર્ટ સમક્ષ 10 દિવસની રિમાન્ડ માંગી છે. ઈડી તરફથી એએસજી એસ. વી. રાજૂએ પક્ષ મૂક્યો હતો. […]

દિલ્હીના CMની ધરપકડથી AAP પરેશાન, વિપક્ષી ગઠબંધન હેરાન, કેજરીવાલના એરેસ્ટ થવાનો ભાજપ માટે શું છે અર્થ?

નવી દિલ્હી:  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી સહીત ઘણાં વિપક્ષી દળ કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. જો કે કહેવામાં આવે છે કે આ આખા ઘટનાક્રમની ભાજપર ખાસ અસર પડવાની સંભાવનાઓ ઓછી છે. તેની સાથે લોકસભા ચૂંટણી 2024થી કેટલાક સમય પહેલા જ તસવીરમાંથી કેજરીવાલનું ગાયબ થવાનું નુકશાન પણ વિપક્ષી ગઠબંધન […]

18 માસમાં 16 ધરપકડ, દિલ્હી દારૂ ગોટાળામાં અત્યાર સુધીમાં કોણ-કોણ પહોંચ્યુ જેલ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ એટલે કે ઈડીએ કથિત દારુ ગોટાળાના મામલામાં ગુરુવારે રાત્રે પૂછપરછ બાદ એેરેસ્ટ કર્યા. કેજરીવાલની ધરપકડ દિલ્હી હાઈકોર્ટમાંથી ઉત્પાદ શુલ્ક નીતિ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના પાસાની તપાસ સંદર્ભે કોઈપણ પ્રકારની સુરક્ષા આપવાના ઈન્કારના કેટલાક કલાકો બાદ થઈ છે. આ મામલામાં આ 16મી ધરપકડ છે. એક સપ્તાહ પહેલા જ […]

માત્ર ઈમામોને વેતન કેમ? PIL કોર્ટે કેજરીવાલ સરકારનો માંગ્યો જવાબ

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર અને દિલ્હી વક્ફ બોર્ડને એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા નોટિસ જાહેર કરી છે. આ પીઆઈએલમાં સરકારી નાણાંથી ઈમામો અને મુઅજ્જિનોને વેતન આપવાની નીતિને પડકારવામાં આવી છે. આ મામલામાં આગામી સુનાવણી 22 જુલાઈએ થશે. બાર એન્ડ બેન્ચના એક રિપોર્ટ પ્રમાણે, એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને […]

કેજરીવાલને મોટો આંચકો, શનિવારે એસીએમએમ કોર્ટમાં થવું પડશે હાજર

નવી દિલ્હી : દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો આંચકો આપ્યો છે. કેજરીવાલને શનિવારે એસીએમએમની કોર્ટમાં રજૂ થવું પડશે. સેશન કોર્ટે અરવિંદ કેજરીવાલના વકીલોને કહ્યુ છે કે પેશીમાંથી છૂટ માટે તેઓ ટ્રાયલ કોર્ટમાં અરજી કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે દિલ્હી દારૂ નીતિના મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાઉજ એવન્યૂ કોર્ટ દ્વારા […]

કથિત દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી, EDની અરજી ઉપર કોર્ટે મોકલ્યું સમન્સ

નવી દિલ્હીઃ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ પ્રકરણમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. રાઉઝ એવન્યુ કોર્ટે ગુરુવારે (અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની અરજી ઉપર આ સમન્સ મોકલવામાં આવ્યું છે. કોર્ટે અરવિંદ કેજરીવાલને 16 માર્ચ સુધી હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. હકીકતમાં, EDએ કથિત દિલ્હી લિકર પોલિસીની મની લોન્ડરિંગ કેસમાં સમન્સનું […]

AAP પાસે 62 ધારાસભ્યો, પણ વિશ્વાસમત વખતે શા માટે રહ્યા માત્ર 54 હાજર?

નવી દિલ્હી : દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીની સરકારે આજે ફરી એકવાર વિધાનસભામાં બહુમતી સાબિત કરી છે. કેજરીવાલે શુક્રવારે દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેના પર આજે સ્પીકર દ્વારા ચર્ચા અને વોટિંગ કરાવવામાં આવ્યું, તેમા આમ આદમી પાર્ટીએ આસાનીથી બાજી મારી હતી. મહત્વપૂર્ણ છે કે 70 બેઠકોવાળી દિલ્હી વિધાનસભામાં આમ […]

લોકસભા ચૂંટણી બાદ દિલ્હી વિધાનસભા ભંગ કરી દેવાશે, અરે કોઈના બાપની જાગીર છે: કેજરીવાલ

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભામાં આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિશ્વાસ મતના પ્રસ્તાવ પર ચર્ચામાં સામેલ થયા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યુ કે આ હાઉસમાં અમારી બહુમતી છે. મારી પાસે બે ધારાસભ્યો અને કહ્યુ કે ભાજપવાળાએ તેમને સંપર્ક કર્યો છે. અમે તેના પુરાવા કેવી રીતે આપીએ. ક્યાંક સગા-સંબંધીને ત્યાં, તો ક્યારેક પાર્કમાં આવી જાય છે. આમ આદમી પાર્ટી […]

કેજરીવાલે PM બનવાના સપના જોતા રાહુલ ગાંધીને ઓકાત દેખાડી, દિલ્હીમાં કૉંગ્રેસને AAPએ માત્ર 1 બેઠક કરી ઓફર!

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખ નજીક આવતા-આવતા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ બનેલા ઈન્ડિયા ગઠબંધનના વિખંડનની હવે શરૂઆત થઈ ચુકી છે. જનતાદળ યૂનાઈટેડ વિપક્ષી ગઠબંધનથી હટીને એનડીએમાં ભાજપ સાથે જોડાય ગયું છે. તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ટીએમસીએ પણ કોંગ્રેસને માત્ર બે બેઠકો ઓફર કરીને એક રીતે કોંગ્રેસને તેની ઓકાત દેખાડીને એકલાહાથે ચૂંટણી લડવાના સંકેત આપી […]

ED ની નોટિસ મામલે અરવિંદ કેજરિવાલે ભાજપા ઉપર કર્યા આકરા પ્રહાર

નવી દિલ્હીઃ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મોકલવામાં આવેલા સમન્સ પર હાજર થયા ન હતા. દરમિયાન સીએમ કેજરીવાલે આ સમન્સને ગેરકાનૂની અને ગેરકાયદેસર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આ મામલામાં બે વર્ષથી તપાસ ચાલી રહી છે પરંતુ તપાસમાં તેમને કંઈ મળ્યું નથી. સીએમ કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code