1. Home
  2. Tag "assembly-elections"

વિધાનસભાની આગામી ચૂંટણીમાં પાટિદારોના મત ખેંચવા ભાજપ PASSને પોતાની તરફેણમાં કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ દ્વારા તો મહિનાઓ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટીને ભાજપની બી પાર્ટી ગણવામાં આવે છે. સુરત સિવાય રાજ્યમાં આમ આદમી પાર્ટીથી ફાયદો ભાજપને થવાનો છે, એવું કહેવામાં આવી રહ્યું છે. કારણ કે, સત્તા વિરોધી મત […]

ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે મહત્વકાંક્ષી ધારાસભ્યો ઉપર રાજકીય પાર્ટીઓની નજર

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેની અત્યારથી જ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી લીધી છે. બીજી તરફ કેટલાક મહત્વકાંક્ષી નેતાઓ પણ પક્ષપલ્ટો કરવાની તૈયારીમાં લાગ્યાં છે. દરમિયાન શનિવારે બીએસપીના છ અને ભાજપના એક બાગી ધારાસભ્યોએ સમાજવાદી પાર્ટીની સાઈકલ ઉપર સવાર થવાનો નિર્ણય લીદો હતો અને વિદિવત રીતે સપામાં જોડાયાં હોવાનું જાણવા મલે […]

UP: વિધાનસભા ચૂંટણીમાં અમિત શાહે 300 પ્લસ બેઠકની તૈયાર કરી રણનીતિ

દિલ્હીઃ આગામી વર્ષમાં ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ પ્રચારનો ધમધમાટ તેજ બનાવી દીધો છે. ત્યારે હવે ઉત્તરપ્રદેશમાં ભાજપના ચૂંટણી પ્રચારની જવાબદારી કેન્દ્રીય ગૃહમંત્રીએ સ્વિકારી લીધી હોય તેમ તેમણે ઉત્તરપ્રદેશમાં ભાજપના ટોચના નેતાઓ સાથે લંબાણપૂર્વકની બેઠક કરી હતી. તેમજ નેતાઓને જીતનો મંત્ર આપીને વિધાનસભાની ચૂંટણીમાં 300થી વધારે બેઠકો ઉપર […]

પાર્ટીને આગળ વધારવા અનુશાસન-એકતા દર્શાવવી આવશ્યક: સોનિયા ગાંધી

આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખો અને કોંગ્રેસ પાર્ટીના મહાસચિવોની બેઠક યોજાઇ આ બેઠકમાં વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કાર્યકારોને કહ્યું આહ્વાન કોંગ્રેસે અનુશાસન અને એકતા દાખવવી પડશે નવી દિલ્હી: આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખો અને કોંગ્રેસ પાર્ટીના મહાસચિવોની બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ પ્રજાને રૂ. 10 લાખ સુધીની સારવાર ફ્રીમાં આપવાનો કોંગ્રેસનો વાયદો

લખનૌ : અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય મહાસચિવ તથા ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં ધામા નાખ્યાં છે. દરમિયાન પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં રૂ. 10 લાખ સુધીની સારવાર મુફ્તમાં કરાવવાની જાહેરાત કરી છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું છે કે, કોરોના કાળમાં અને અત્યારે ઉત્તરપ્રદેશમાં ફેલાયેલા રોગચાળા વચ્ચે સરકારના આરોગ્ય વિભાગની કામગીરી તમામે જોઈએ છે. સસ્તા અને સારી સારવાર […]

પંજાબની વિધાનસભા ચૂંટણીને લઈ કેપ્ટન અમરિંદર સિંહનો માસ્ટર પ્લાન, કોંગ્રેસ અને સિદ્ધુ સામે કર્યાં આકરા પ્રહાર

દિલ્હીઃ કેપ્ટન અમરિંદરસિંહ તરફથી નવી પાર્ટી બનાવવાની જાહેરાત બાદ તમામ લોકો તેમના આગોતરા પ્લાનીંગ વિશે જાણવા માંગે છે. કેપ્ટને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મે આખુ આયોજન કર્યું છે. કોંગ્રેસના લોકોએ ફોન ઉપર વાત કરવાની કોશિષ કરી છે. પરંતુ હવે હું પીછેહઠ નથી કરવા માંગતો, દરેક વ્યક્તિના પોતાના વિચાર અને ઝમીર હોય છે. તેમણે વધુમાં […]

UP વિધાનસભા ચૂંટણીઃ ગુજરાત ભાજપના 18 નેતાઓ ઉત્તરપ્રદેશમાં કરશે પ્રચાર

અમદાવાદઃ આગામી દિવસોમાં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાશે. જેની ભાજપે તૈયારીઓ શરૂ કરીને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની જવાબદારી ભાજપના કેટલાક સિનિયર નેતાઓને આપવામાં આવી છે. ગુજરાત ભાજપના કેટલાક સિનિયર નેતાઓને ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત ભાજપના 18 જેટલા નેતાઓ આગામી […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ BJP દ્વારા પ્રભારી અને 6 સહ-પ્રભારીના નામ જાહેર કરાયાં

દિલ્હીઃ આગામી વર્ષ 2022માં ઉત્તરપ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ તમામ રાજ્યોની ચૂંટણીમાં ભવ્ય વિજય માટે ભાજપ દ્વારા અત્યારથી જ રણનીતિ તૈયાર શરૂ કરવામાં આવી છે. દરમિયાન આ રાજ્યોમાં ચૂંટણી પ્રભારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ઉત્તરપ્રદેશના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યાં છે. જ્યારે સહ પ્રભારી તરીકે […]

વિધાનસભાની ચૂંટણીમાં 60 વર્ષથી વધુ વયનાને ટિકિટ ન આપવાનો ભાજપે નિર્ણય કર્યો નથીઃ પાટિલ

અમરેલીઃ રાજકિય પક્ષોમાં બનાવાતા કેટલાક નિયમો સગવડિયા જ હોય છે. એટલે નેતાઓને અનુકૂળ મુજબ નિયમો બદલાતા પણ હોય છે. અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલે જણાયું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવા માટે ઉંમરનો કોઈ બાદ નથી. એટલે ધારાસભ્યો માટે ઉંમરનો બાદ નથી. 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ ન આપવાનો નિર્ણય […]

UP વિધાનસભા ચૂંટણીઃ અખિલેશ યાદવને યાદ આવ્યા હિન્દુ, પોતાને ભાજપ કરતા પણ મોટા હિન્દુ ગણાવ્યાં

લખનૌઃઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ અત્યારથી જ રામ મંદિર સહિતના મુદ્દા ઉપર અત્યારથી જ જોરશોરથી પ્રચાર કરી રહી છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીએ પણ કોરોના અને રામ મંદિર જમીન વિવાદને લઈને સીએમ યોગી ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપની સામે સોફ્ટ હિન્દુત્વની રાજનીતિ શરૂ કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code