1. Home
  2. Tag "australia"

ભારત અને ઓસ્ટ્રેલિયાએ શૈક્ષણિક લાયકાતની પરસ્પર માન્યતા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા

શૈક્ષણિક લાયકાતોની પરસ્પર માન્યતાનો કરાર ઓસ્ટ્રેલિયા સાથે ભારતે કર્યો આ બાબતે કરાર  દિલ્હી – હાલ જી 20ની બેઠકો યોજાઈ રહી છએ જેના સંદર્ભે અનેક મંત્રીઓ ભારતની મુલાકાતે છએ ત્યારે વિતેલા દિવસને ગુરુવારના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયાએ  એક ખાસ સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે જાણકારી પ્રમાણે આ બન્ને દેશઓ વચ્ચે શૈક્ષણિક લાયકાતોની પરસ્પર માન્યતા માટે એક […]

વર્લ્ડ કપ સેમીફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે મહાજંગ,ભારતની પ્રતિષ્ઠા દાવ પર!

મુંબઈ:ICC T20 મહિલા વર્લ્ડ કપ 2023માં આજે (23 ફેબ્રુઆરી) પ્રથમ સેમિફાઇનલ મેચ રમાશે, જેમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સાથે ટકરાશે.આ સેમિફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં રમાશે.આ મેચમાં ભારતીય ટીમની વિશ્વસનીયતા દાવ પર લાગશે.તે ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઇનલમાં સ્થાન મેળવવાના ઇરાદા સાથે ઉતરશે. ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ માટે આ સેમી ફાઈનલ મેચ આસાન રહેવાની નથી, કારણ કે T20માં […]

ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરને મળી ધમકી,ખાલિસ્તાનીના નારા લગાવવા કહ્યું

દિલ્હી:ઓસ્ટ્રેલિયાના એક પ્રસિદ્ધ હિંદુ મંદિરને ધમકીભર્યા ફોન કોલ્સ મળ્યા, જેમાં મંદિરને 18 ફેબ્રુઆરીએ એટલે કે આજે મહાશિવરાત્રી શાંતિપૂર્ણ રીતે ઉજવવી હોય તો ખાલિસ્તાની તરફી સમર્થક નારેબાજી કરવા જણાવ્યું હતું.શુક્રવારે મીડિયામાં આવેલા એક સમાચારમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે.બ્રિસ્બેનના ગાયત્રી મંદિરને આ ધમકીનો ફોન આવ્યો હતો. અગાઉ, ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા પ્રાંતમાં ત્રણ હિન્દુ મંદિરોમાં “ખાલિસ્તાની સમર્થકો” […]

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝમાં મોટું અપડેટ,ત્રીજી મેચનું સ્થળ બદલાઈ શકે છે!

મુંબઈ:ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરીઝ નાગપુરથી શરૂ થઈ છે. પ્રથમ ટેસ્ટ મેચ હજુ પૂરી થઈ નથી, જ્યારે ત્રીજી ટેસ્ટ મેચ હેડલાઈન્સ બનાવી રહી છે.એવું માનવામાં આવે છે કે ત્રીજી ટેસ્ટ મેચ ધર્મશાલાથી શિફ્ટ થઈ શકે છે, હવે તે મોહાલીમાં થઈ શકે છે.ત્રીજી ટેસ્ટ મેચ 1 થી 5 માર્ચ સુધી રમાવાની છે. અહેવાલ મુજબ, ધર્મશાલાનું […]

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે નાગપુરમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે

દિલ્હી:ભારતીય ટીમ આજથી (9 ફેબ્રુઆરી) ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝ શરૂ કરવાની છે.બંન્ને ટીમો વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ રમાવાની છે, જેની પ્રથમ મેચ નાગપુરમાં સવારે 9.30 વાગ્યાથી રમાશે.આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને આઈસીસી રેન્કિંગના સંદર્ભમાં ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિરીઝ માટે રોહિત શર્મા ભારતીય સુકાની છે, જ્યારે કેએલ […]

ઓસ્ટ્રિયામાં બરફવર્ષાએ વર્તાવ્યો કહેર,અત્યાર સુઘી 8 લોકોના લીધા જીવ

ઓસ્ટ્રિલિયામાં હિમવર્ષાનો કહેર હિમવર્ષાના કારણે 8 લોકોના ગયા જીવ દિલ્હીઃ- ઓસ્ટ્રિયામાં હાલ બરફનું તુફાન ચાલી રહ્યું છે ત્યારે આ બરફવર્ષામાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાની પણ માહિતી સામે આવી રહી છે.વિકેન્ડમાં  ઓસ્ટ્રિયામાં હિમપ્રપાતે કહેર વર્ષઆવ્યો છે.આ સાથે જ આ મૃત્યુ અંગે પોલીસે જાણ કરી હતી. પોલીસે આપેલી માહિતી પ્રમાણે શાળાની રજાઓ દરમિયાન વિયેનામાં સ્કી […]

ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિર પર ફરી હુમલો,ખાલિસ્તાન સમર્થકોએ તોડફોડ કરી

દિલ્હી:આ સમયે ઓસ્ટ્રેલિયાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.અહીં હિન્દુ મંદિર તોડી પાડવામાં આવ્યું છે.ખાલિસ્તાન સમર્થકોએ મેલબર્નના અલ્બર્ટ પાર્ક સ્થિત હિન્દુ મંદિરમાં તોડફોડ કરી છે.મેલબર્નમાં છેલ્લા 15 દિવસમાં મંદિર પર આ ત્રીજો હુમલો છે. ઇસ્કોન મંદિર, જેને હરે કૃષ્ણ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.મેલબર્ન એ ભક્તિ યોગ ચળવળનું જાણીતું કેન્દ્ર છે.સોમવારે સવારે મંદિરના […]

ચીનમાં વધતા કોરોનાના કેસોને લઈને ઓસ્ટ્રેલિયા અને કેનેડા એ પણ ચીનથી આવતા યાત્રીઓ માટે નિયમો લાગૂ કર્યા

ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ પર ચીન માટે સખ્ત વલણ અપનાવ્યું ચીનના યાત્રીઓ માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત બનાવ્યો દિલ્હીઃ- ચીનમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે રોજેરોજ નોંધાતા કેસોએ હવે વિશ્વના દેશોની ચિંતા વધારી છે,ભારત સહીતના કેટલાક દેશઓએ ચીનથી આવતા યાત્રીઓ માટે કોરોનાનો ટેસ્ટ એનિવાર્ય કર્યો છે,ત્યારે હવે ચીનમાં નવધતા કહેરને જોતા ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ […]

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બાદ હવે આ દેશે પાકિસ્તાનમાં રહેતા નાગરિકોને સાવચેત રહેવા કહ્યું   

સાઉદી અરેબિયાએ તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી પાકિસ્તાનમાં નવા વર્ષની ઉજવણીને લઈને એડવાઈઝરી પાકિસ્તાનમાં સાવચેત રહેવા,મુસાફરી ઓછી કરવા કહ્યું દિલ્હી:પાકિસ્તાનમાં નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબિયાએ તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે.આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે,સાઉદી અરેબિયાએ પોતાના નાગરિકોને નવા વર્ષમાં પાકિસ્તાનમાં સાવચેત રહેવા અને તેમની મુસાફરી ઓછી કરવા કહ્યું છે.સાઉદી […]

ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓ હવે ભારતીય આયુર્વેદનો અભ્યાસ કરી શકશે

અમદાવાદઃ કોરોના મહામારીમાં આયુર્વેદીક ઉપચારને કારણે લોકોમાં આયુર્વેદ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી છે. એટલું જ નહીં વિદેશમાં પણ લોકો આર્યુવેદને અપનાવી રહ્યાં છે. દરમિયાન હવે ઓસ્ટ્રેલિયામાં પણ હવે વિદ્યાર્થીઓ આયુર્વેદનો અભ્યાસ કરી શકશે. જામનગર સ્થિત રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન એવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસેર્ચ ઈન આયુર્વેદ (આઈ.ટી.આર.એ.) ખાતે ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી દ્વારા ખાસ M.O.U. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code