ઈરાનઃ ખામીનેઇના અંતિમ સંસ્કારમાં PM મોદી નહીં જાય, ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આપશે હાજરી
નવી દિલ્હી, 29 જૂન 2026: અમેરિકા સાથેના સૈન્ય સંઘર્ષ વચ્ચે જાન ગુમાવનારા ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામીનેઇના રાજકીય સન્માન સાથેના અંતિમ સંસ્કાર આગામી જુલાઈ મહિનામાં યોજાવા જઈ રહ્યા છે. ઈરાનના આ રાષ્ટ્રીય શોકના સમયે રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાવાર રીતે આ કાર્યક્રમમાં સામેલ થવા માટે આમંત્રિત કર્યા હતા. જોકે, અહેવાલો અનુસાર […]


