1. Home
  2. Tag "ayodhya"

રામલલાના દર્શન કરવા માટે ભક્તોએ 32 સીડીઓ ચઢવી પડશે -10.50 મીટર લાંબો હશે ગર્ભ ગૃણ,જાણો બીજી વિશેતાઓ

રામલલાના દર્ કરવા 32 સીડીઓ બનશે 10.50 મીટર લાંબો હશે ગર્ફભગૃહ આવનારા ભક્તોની સંખ્યાને જોતા અનેક સુવિધાઓ હશે લખનૌઃ- દેશભરમાં ઉત્તરપ્રદેશના અયોધ્યામાં  બનનારા રામમંદિરની આતુપપતાથી રાહ જોવાઈ રહી છે,શ્રદ્ધાળુંઓ અહીં દર્શન માટે મીટ માંડીને બસ્યા છે ત્યારે રામમંદિરનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે, અહી આવનારા ભક્તોના સંખ્યાને ધ્યાનમાં રાખીને અનેક સુવિધાઓ વિકસાવવામાં […]

અયોધ્યામાં હશે ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્તઃ રામજન્મ ભૂમિની રક્ષા માટે સ્પેશિયસ ફોર્સની થશે ચરના

અયોધ્યા હશે ત્રિસ્તરીય સુરક્ષા રામમંદિરની સુરક્ષા માટે સ્પેશિયલ ફોર્સની થશે રચના   અયોધ્યાઃ- અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રામલલાના ભક્તોની સંખ્યા દિવસેને દિવસે સતત વધતી જઈ રહી છે. જ્યારે શ્રી રામ લલ્લા ભવ્ય ગર્ભગૃહમાં બિરાજશે ત્યારે દરરોજ લગભગ એક લાખ ભક્તો રામલલાના દર્શન કરેતેવી આશઆઓ સેવાી રહી છે,ત્યારે આવી સ્થિતિમાં શ્રી […]

અયોધ્યાની સંપૂર્ણપણે થશે કાયાપલટ, 20 હજાર કરોડના અન્ય પ્રોજેક્ટ્સને પણ મંજૂરી

નવી દિલ્હી: અયોધ્યામાં એક તરફ ભવ્યાતિભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને બીજી તરફ અનેક પ્રકારના અન્ય પ્રોજેક્ટ્સ પણ ત્યાં આકાર લેવા જઇ રહ્યા છે. અત્યારે અયોધ્યા વિકાસના પંથ તરફ આગેકૂચ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં જ અયોધ્યાની કાયાપલટ થવાની છે. આ વચ્ચે હવે એક અહેવાલ અનુસાર, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન […]

અયોધ્યામાં અજાણ્યા વ્યક્તિનો બ્લાસ્ટની ધમકી ભર્યો ફોન આવ્યો – હાઈએલર્ટ જારી,જાહેર સ્થળોએ સુરક્ષા વધારાઈ

અયોધ્યામાં બ્લાસ્ટની ઘમકી વાળો ફોન આવ્યો અજાણ્યા વ્યક્તિના ફોનથી હાઈેલર્ટ જારી  સુરક્ષામાં વધારો કરાયો   લખનૌઃ- રામનગરી અયોધ્યા દેશનું ખૂબ જ જાણીતું ઘાર્મિક સ્થળ છે, લાખો શ્રદ્ધાળુંઓની ભાવના અહી જોડાયેલી છે, ત્યારે હાલમાં અયોધ્યામાં વિસ્ફોટના ધમકી ભર્યો ફોન આવ્યો હતો. આ ધમકી મળ્યા બાદ અહી હાઈએલર્ટ જારી કીર દેવાયું છે. મળી માહિતી પ્રમાણે કોઈ અજાણ્યા […]

અયોધ્યા અને કાશી બાદ હવે મથુરાની વારીઃ ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી છે. ભાજપ સુરક્ષા સહિતના મુદ્દા ઉપર ચૂંટણીનો પ્રચાર કરશે. એટલું જ હિન્દુત્વને પ્રચારમાં એટલું જ મહત્વ આપવામાં આવે તેવી શકયતા છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનથી ઉત્તરપ્રદેશમાં રાજકીય માહોલ ગરમાયો છે. મૌર્યએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, […]

રામનગરીમાં ભવ્ય શોભાયાત્રા – દેશની સંસ્કૃતિના વિવિધ રંગો જોવા મળ્યા, ભગવાન રામ, સીતા અને લક્ષણ સાથે પુષ્પક વિમાનમાં પધારશે

અયોધ્યા નગરીમાં દિવાળીઓની તૈયારીઓ પૂર્મ  નિકાળવામાં આવી શોભા યાત્રા લખનૌઃ- અયોધ્યામાં ભવ્ય દીપોત્સવના આયોજનની તૈયારીઓ થઈ ચૂકી છે,દિવાળીના ઉત્સવને શાનદાર બનાનનાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. આ સાથે જ સમગ્ર રામનગરી રામમય બની ગઈ છે. શહેરની સાકેત પીજી કોલેજથી રામ રાજ્યાભિષેક શોભાયાત્રા પણ નિકાળવામાં આવી છે. જેમાં ભારતની લોક સંસ્કૃતિના વિવિધ રંગો જોવા મળી […]

અયોધ્યા જેવા જ રામ મંદિરનું દિલ્હીમાં નિર્માણ કરાવી રહ્યાં છે, કેજરિવાલ કરશે દિવાળીએ પૂજા

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં પોતાની પકડ મજબુત કર્યાં બાદ હવે આમ આદમી પાર્ટી ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં પણ પાર્ટીનો વિસ્તાર વધારી રહી છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પણ આપ દ્વારા પોતાના ઉમેદવારોને મદાનમાં ઉતારવાનો નિર્ણય કરાયો છે. બીજી તરફ આપ દ્વારા ઉત્તરપ્રદેશની યોગી સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ઉત્તરપ્રદેશ સરકાર રામ મંદિરના નિર્માણ મુદ્દે પોતાની […]

ઉત્તરપ્રદેશઃ અયોધ્યા સહિત 46 રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દિલ્હીઃ દિવાળીના તહેવારોમાં જ ઉત્તરપ્રદેશમાં બોમ્બ બ્લાસ્ટને લઈને ગુપ્તચર એજન્સીએ પોલીસ તંત્રને સાબદુ કર્યું છે. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નામ ઉપર ધમકી ભર્યો પત્ર મળ્યો છે. લખનૌ, અયોધ્યા, કાનપુર અને વારાણસી સહિત 46 રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકીને પગલે રેલવે સ્ટેશનો ઉપર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. એલર્ટ બાદ લખનૌ અને […]

અયોધ્યામાં દિવાળીના પર્વની તૈયારીઓ, એક સાથે 9 લાખ દીપ પ્રગટાવવાનો બનાવાશે રેકોર્ડ

અયોધ્યામાં દિવાળી પર્વની જોરો શોરોથી તૈયારીઓ 1 થી ૩ નવેમ્બર દરમિયાન ઘણી જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમો એક સાથે 9 લાખ દીવા પ્રગટવવાનો બનાવાશે રેકોર્ડ લખનઉ :દીપાવલી નિમિત્તે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સોમવારથી ‘દીપોત્સવ’ શરૂ થઈ રહ્યો છે. આ અવસર પર ઉત્તર પ્રદેશ સરકાર 1 થી 3 નવેમ્બર વચ્ચે ઘણી જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. રાજ્યના […]

દિલ્હથી માત્ર 3 કલાકમાં અયોધ્યા પહોંચાશે, હાઈસ્પીટ ટ્રેન દોડાવવાનો નિર્ણય

દિલ્હીઃ દેશને આગામી દિવસોમાં વધારે એક બુલેટ ટ્રેન મળે તેવી શકયતા છે. હવે અયોધ્યાથી દિલ્હી સુધીની બુલેટ ટ્રેન શરૂ કરવાનું નક્કી કરાયું છે. હાઈ સ્પીટ ટ્રેનમાં અયોધ્યા અને દિલ્હી વચ્ચેનું અંતર માત્ર 3 કલાકમાં જ પુરુ થશે. દિલ્હથી અયોધ્યા વચ્ચેનું અંતર 670 કિમી છે. આ અંતર કાપતા સામાન્ય રીતે 10થી 12 કલાકનો સમય લાગે છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code