1. Home
  2. Tag "ayurveda"

શિયાળામાં સ્વાસ્થ્યનો ખજાનો એટલે આમળાનું ઓઈલ-ફ્રી અથાણું, જાણો રેસીપી

શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતા જ બજારમાં લીલાછમ આમળાની આવક વધી છે. આયુર્વેદમાં ‘અમૃતફળ’ ગણાતા આમળા માત્ર સ્વાદમાં જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે પણ સુપરફૂડ સાબિત થાય છે. સામાન્ય રીતે અથાણાંમાં તેલનો ભરપૂર ઉપયોગ થતો હોય છે, પરંતુ આજે આપણે એક એવી રેસીપી વિશે જાણીશું જે તેલ વગર તૈયાર થાય છે. આમળાના આમણા માટે સામગ્રી […]

શિયાળાની કાતિલ ઠંડીમાં સુપરફૂડ સાબિત થશે આ દેશી ફૂડ

ગુજરાત સહિત ઉત્તર ભારતમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. કડકતી ઠંડીની સાથે શરદી, ઉધરસ, સાંધાના દુખાવા અને નબળી રોગપ્રતિકારક શક્તિ જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. આવામાં શરીરને અંદરથી ગરમ રાખવા અને નિરોગી રહેવા માટે આયુર્વેદિક અને દેશી આહાર રામબાણ ઈલાજ સાબિત થાય છે. નિષ્ણાતોના મતે શિયાળાના શ્રેષ્ઠ દેશી ફૂડ્સ જાણકારોના મતે, શિયાળામાં તલ, ગોળ, […]

ભારતઃ 108 પ્રયોગશાળાઓને આયુર્વેદ, સિદ્ધ અને યુનાની દવાઓની ગુણવત્તા પરીક્ષણ કરવા માટે મંજૂરી

નવી દિલ્હી 30 ડિસેમ્બર 2025: Laboratories allowed to test quality of medicines આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે જાહેરાત કરી કે દેશભરમાં 108 પ્રયોગશાળાઓને આયુર્વેદ, સિદ્ધ અને યુનાની દવાઓની ગુણવત્તા પરીક્ષણ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ બધી પ્રયોગશાળાઓ ડ્રગ્સ રૂલ્સ, 1945 ની જોગવાઈઓ હેઠળ માન્ય અથવા લાઇસન્સ પ્રાપ્ત છે. મંત્રીએ માહિતી આપી કે 34 રાજ્ય-સ્તરીય […]

સૈનિકોના સારા સ્વાસ્થ્ય માટે વધુને વધુ ‘શ્રી અન્ન’ (બાજરી) અને આયુર્વેદનો ઉપયોગ કરવો જોઈએઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. ગૃહ મંત્રીએ દળના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને સીઆરપીએફની કામગીરી અને વહીવટી કાર્યક્ષમતાની વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ સહિત ગૃહ મંત્રાલય (એમએચએ)ના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. […]

પ્રદૂષણમાં વારંવાર બહાર જવાનું થતું હોય તો આયુર્વેદ મુજબ તમારા શરીરને આ રીતે ડિટોક્સ કરો

તમારા દિવસની શરૂઆત લીંબુ અને મધ અથવા હળદર મિક્ષ ગરમ પાણી પીને કરો. આ સાદું પીણું રાતોરાત એકઠા થયેલા ઝેરને બહાર કાઢે છે અને તે તમારા દાંત સાફ કરતા પહેલા 10 મિનિટ સુધી તમારા મોંમાં એક ચમચી નારિયેળ અથવા તલનું તેલ નાખો. તે મોંમાંથી ઝેર દૂર કરવામાં, પેઢાના સ્વાસ્થ્યને સુધારવામાં અને તમને તાજગી આપવામાં મદદ […]

આયુર્વેદ અને હૉમિયોપેથી અભ્યાસક્રમમાં ચોથા રાઉન્ડ માટે ચૉઈસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરાઈ

અમદાવાદઃ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે અનુ-સ્નાતક કક્ષાના આયુર્વેદ અને હૉમિયોપેથી અભ્યાસક્રમમાં ચોથા રાઉન્ડ માટે ચૉઈસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, આજથી 25 નવેમ્બરે સવારના 11 વાગ્યા સુધી ઉમેદવારો ચોઈસ ફિલિંગ કરી શકશે. જ્યારે 25મીએ બપોરે 2 વાગ્યા બાદ ચોઈસ ફિલિંગ કરી હોય તેવા ઉમેદવારો પોતાની ચોઈસ જોઈ શકશે. […]

ધાણાનું પાણી સ્વાસ્થ્ય માટે વરદાન, આયુર્વેદમાં પણ તેના ફાયદાનો ઉલ્લેખ

આપણા ભારતીય મસાલાઓમાં વા ઘણા અદ્ભુત ગુણો છે, જે માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતા, પરંતુ સ્વાસ્થ્યને પણ ઘણી રીતે ફાયદો કરે છે. આ મસાલામાંથી એક છે ધાણા. ધાણાને સામાન્ય રીતે એક સામાન્ય મસાલો માનવામાં આવે છે, પરંતુ આયુર્વેદમાં તેનો ઉપયોગ ઘણા રોગોની સારવાર અને નિવારણમાં થાય છે. ખાસ કરીને ધાણાના બીજમાંથી બનાવેલું પાણી સ્વાસ્થ્ય […]

આયુર્વેદ હંમેશા લોકોના જીવનનો અભિન્ન ભાગ રહ્યો છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સમગ્ર દેશમાં પરંપરાગત દવાઓની ઉપલબ્ધતા વધારવા માટે યુવાનોને આયુર્વેદ ક્ષેત્રમાં સાહસો સ્થાપવા પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાના 8મા સ્થાપના દિવસની ઉજવણીનું ઉદ્ઘાટન કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આયુર્વેદ હંમેશા લોકોના જીવનનો અભિન્ન ભાગ રહ્યો છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે કેટલીક વ્યક્તિઓ અન્ય […]

ઉભા રહીને અથવા બેઠા-બેઠા પાણી પીવુ જોઈએ? જાણો…

આજકાલ લોકો બોટલનું પાણી પીવાનું પસંદ કરી રહ્યા છે. તેઓ ઊભા રહીને પાણી પીવે છે. આવું કરવું સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી માનવામાં આવતું. આયુર્વેદમાં કહેવાયું છે કે, ઊભા થઈને કે સૂઈને ક્યારેય પાણી ન પીવું જોઈએ, તેનાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે અને પેટની સમસ્યા પણ વધી શકે છે. જો તમે વૉકિંગ વખતે […]

આયુર્વેદ એ આપણી સંસ્કૃતિ, વારસો અને પરંપરાનો એક ભાગ છે: ડો. માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ​​અહીં AIIMSમાં આયુષ-ICMR એડવાન્સ્ડ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ હેલ્થ રિસર્ચનું લોકાર્પણ કર્યું. તેમણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને આયુષ મંત્રાલય વચ્ચેની અન્ય મેગા સંયુક્ત પહેલની પણ જાહેરાત કરી હતી જેમાં એનિમિયા પર મલ્ટિસેન્ટર ક્લિનિકલ ટ્રાયલ અને આયુષ આરોગ્ય સંભાળ સુવિધાઓ માટે ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code