1. Home
  2. Tag "Ayurvedic Health Tips"

આટલી વસ્તુઓ કાચી ખાવી જ વધારે ફાયદાકારક, સ્વાસ્થ્યને થશે ફાયદો

મોટાભાગે રાંધેલા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ કેટલાક ફૂડસ એવા હોય છે જેને જો રાંધીને ખાવામાં આવે તો તેમાંથી તમામ મિનરલ્સ અને પોષક તત્વો મળતા નથી. તેથી જો તમે તમારા શરીરમાં તેમના તમામ પોષક તત્વોને એબ્ઝોર્બ કરવા માંગતા હો, તો આ ખોરાકને રાંધવાને બદલે કાચા ખાઓ. આવો જાણીએ ક્યા છે તે શાકભાજી. લસણ […]

છોકરાઓએ ઉનાળાની ઋતુમાં તેમની ત્વચાની કેવી રીતે કાળજી લેવી ? આ છે અમુક ટિપ્સ

ગરમીમાં છોકરાઓએ કઈ રીતે ત્વચા બચાવવી ? આ છે અમુક ટિપ્સ જે તડકાથી ત્વચાને થતા નુકસાનને બચાવશે શિયાળો હોય કે ઉનાળો દરેક ઋતુમાં ત્વચાની સંભાળ ખૂબ જ જરૂરી છે.ખાસ કરીને જ્યારે તાપમાન દિવસે દિવસે વધી રહ્યું હોય.આજના સમયમાં પ્રદૂષણ તેમજ ગરમ પવન (લૂ) ફૂંકાય રહી છે.ઉનાળા દરમિયાન આપણે આપણી ત્વચાની ખૂબ કાળજી લેવી પડે છે […]

આંખોનો સફેદ ભાગ લાલ થઇ ગયો છે ?,ક્યાંક ગંભીર સમસ્યાનો તો સંકેત નહીં ને !

આંખોનો સફેદ ભાગ લાલ થઇ ગયો છે ? ક્યાંક ગંભીર સમસ્યાનો તો સંકેત નહીં ને ! અહીં જાણો આ સમસ્યા વિશે આંખોમાં લાલાશ એ એક સામાન્ય સમસ્યા છે.આ સમસ્યા સામાન્ય એલર્જી પણ હોઈ શકે છે અને ગ્લુકોમા અથવા ગાંઠ વગેરેને કારણે પણ હોઈ શકે છે.નાના કિસ્સાઓમાં સ્વચ્છતાનું ધ્યાન રાખીને આ સમસ્યાને ટાળી શકાય છે.પરંતુ જો […]

ત્રણ ફળોમાંથી તૈયાર થતા ત્રિફળાના 5 મોટા ફાયદા,જાણો અહીં તેના વિશે

ત્રણ ફળોમાંથી તૈયાર થાય છે ત્રિફળા પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ શરીરની તમામ સમસ્યાઓને કરી શકે છે નિયંત્રિત આમળા, બહેડા અને હરડ એમ ત્રણ ફળોમાંથી બનેલા પાવડરને ત્રિફળા કહે છે. સામાન્ય રીતે લોકો પેટની સમસ્યાઓને દૂર કરવા માટે ત્રિફળાનો ઉપયોગ કરે છે, પરંતુ વાસ્તવમાં તે શરીરની તમામ સમસ્યાઓને નિયંત્રિત કરી શકે છે.અહીં જાણો તેના 5 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code