1. Home
  2. Tag "Ayurvedic"

ભોજન કરતી વખતે આયુર્વેદિક નિયમોનું પાલન કરવું જોઈએ,થાય છે ફાયદા

આપણો વારસો, સંસ્કૃતિ, વેદ, પુરાણો એટલા મહત્વના છે અને તેમાં એટલી માહિતી છે કે તેમાં દરેક પ્રશ્નનો જવાબ છે. આયુર્વેદને લગતી જાણકારી પણ એ રીતે આપવામાં આવી છે કે જો તેનું પાલન કરવામાં આવે તો લોકોનું સ્વાસ્થ્ય સુધરી જાય છે અને અનેક બીમારીથી દુર રહી શકે. આયુર્વેદમાં જણાવવામાં આવ્યુ છે કે જેટલી ભૂખ લાગી હોય […]

ઓષધિય ગુણોથી ભરપૂર ફુદીનાના અનેક છે ફાયદા

ફુદીનો ઓષધિય ગુણોનો ભંડાર ફુદીનાના અનેક ચમત્કારિક ફાયદા અનેક રોગોને કરે છે ઝડપથી દૂર ફુદીનો ઓષધિય ગુણોનો ભંડાર છે. તેના અનેક ફાયદા છે. ફુદીનામાંથી ચટણી બનાવી શકાય છે અથવા જલજીરા પણ બનાવી શકાય છે.ફુદીનાની ચટણીનું ઉનાળામાં વધુ સેવન કરવામાં આવે છે. ફુદીનાના સેવનથી શરીરને ઠંડક મળે છે અને મન શાંત રહે છે. ફુદીનામાં ઘણા પોષક […]

આયુષ મંત્રાલયના આ ઉપાયોને અપનાવો, કોરોનાવાયરસના કહેરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં છે ઉપયોગી

આયુષ મંત્રાલયના ઉપાયોને અપનાવો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી કોરોનાવાયરસના કહેરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે હોવી જરૂરી દિલ્લી: કોરોનાવાયરસના કહેર વચ્ચે આયુષ મંત્રાલય દ્વારા કેટલીક જાણકારી આપવામાં આવી છે જે લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી બને તેમ છે. આયુષ મંત્રાલય દ્વારા લોકોને કેટલાક ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાયો સુચવ્યા છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દિવસભર ગરમ પાણી પીવુ કારણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code