ભોજન કરતી વખતે આયુર્વેદિક નિયમોનું પાલન કરવું જોઈએ,થાય છે ફાયદા
આપણો વારસો, સંસ્કૃતિ, વેદ, પુરાણો એટલા મહત્વના છે અને તેમાં એટલી માહિતી છે કે તેમાં દરેક પ્રશ્નનો જવાબ છે. આયુર્વેદને લગતી જાણકારી પણ એ રીતે આપવામાં આવી છે કે જો તેનું પાલન કરવામાં આવે તો લોકોનું સ્વાસ્થ્ય સુધરી જાય છે અને અનેક બીમારીથી દુર રહી શકે. આયુર્વેદમાં જણાવવામાં આવ્યુ છે કે જેટલી ભૂખ લાગી હોય […]