1. Home
  2. Tag "AYUSH Minister"

આયુષ રાજ્ય મંત્રી ડો. મુંજપરા મહેન્દ્રભાઈએ “સૂર્યનમસ્કાર પાછળનું વિજ્ઞાન” પુસ્તકનું વિમોચન કર્યું

અમદાવાદ:આયુષ રાજ્ય મંત્રી અને મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી ડૉ. મુંજપરા મહેન્દ્રભાઈ કાળુભાઈ એ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ ખાતે સૌથી વધુ જાણીતા યોગ આસન પરના પુરાવા આધારિત સંશોધનનો સંગ્રહ “સૂર્યનમસ્કાર પાછળ વિજ્ઞાન” નામના પુસ્તકનું વિમોચન કર્યું.આ પ્રસંગે AIIAના ડાયરેક્ટર પ્રો. તનુજા મનોજ નેસારી, સંસ્થાના ડીન અને ફેકલ્ટી સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code