1. Home
  2. Tag "Ayushman Bhava campaign"

પીએમ મોદીએ આયુષ્માન ભવ અભિયાનને મળેલા અદ્ભુત પ્રતિસાદની પ્રશંસા કરી

80,000થી વધુ લોકોએ અંગોનું દાન કરવાની લીધી પ્રતિજ્ઞા પીએમ મોદીએ ​​અંગદાન અભિયાનની સફળતાને બિરદાવી વડાપ્રધાન મોદીએ X ( અગાઉ ટ્વિટર )  પર કહી આ વાત  દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​અંગદાન અભિયાનની સફળતાને બિરદાવી હતી કારણ કે આયુષ્માન ભવ અભિયાન હેઠળ 80,000થી વધુ લોકોએ તેમના અંગોનું દાન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. વડાપ્રધાન મોદીએ X પર લખ્યું […]

આયુષ્માન ભવ અભિયાન અંતર્ગત 70 હજાર લોકોએ 15 દિવસમાં અંગોનું દાન કરવાની પ્રતિજ્ઞા લીધી

આયુષ્માન ભાવ અભિયાન 15 દિવસમાં 70 હજાર લોકોએ અંગદાનનો લીધો સંકલ્પ  મહિલાઓ રહી સૌથી આગળ  દિલ્હી: આયુષ્માન ભવ અભિયાન અંતર્ગત દેશમાં પહેલીવાર 15 દિવસni અંદર 70 હજાર લોકોએ અંગોનું દાન કરવાની પ્રતિજ્ઞા લીધી. જેમાં મહિલાઓની સંખ્યા સૌથી વધુ હતી. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબરની વચ્ચે ચાલી રહેલા અભિયાન માટે સરકારે અંગદાન માટે રાષ્ટ્રીય રજિસ્ટ્રી શરૂ કરી […]

વડાપ્રધાનના જન્મદિવસે ધામોમાં યોજાઈ વિશેષ પૂજા,આયુષ્માન ભવ અભિયાનની થઈ શરૂઆત

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રવિવારે સવારે બદ્રીનાથ-કેદારનાથ ધામ અને ગંગોત્રીમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. આ સાથે મંદિરમાં યજ્ઞ-હવન કરવામાં આવ્યા હતા. વડાપ્રધાનના સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને દેશની સુખ-સમૃદ્ધિ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) ના પ્રમુખ અજેન્દ્ર અજયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન […]

PM મોદીના જન્મદિવસ પર વિશેષ ભેટ,ભાજપ આયુષ્માન ભવઃ અભિયાન ચલાવશે

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. તેમના જન્મદિવસ નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન ભવ અભિયાન શરૂ કરવામાં આવશે. આ સંદર્ભમાં બોલતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. અમે નક્કી કર્યું છે કે આ પ્રસંગે અમે આયુષ્માન ભવ અભિયાન ચલાવીશું અને આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code