1. Home
  2. Tag "baba barfani"

અમરનાથ યાત્રાઃ ચાલુ વર્ષે પાંચ લાખથી વધારે શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યાં

નવી દિલ્હીઃ બાબા અમરનાથ યાત્રા આજે 31 ઓગસ્ટે છડી મુબારકના દર્શન સાથે સમાપ્ત થશે. છડી મુબારક એ ભગવાન શિવની ભગવા કપડામાં લપેટી પવિત્ર લાકડી છે. જે 26 ઓગસ્ટના રોજ શ્રીનગરના એક અખાડામાંથી બાબા બર્ફાનીના દર્શન માટે રવાના થઈ હતી. 30મી ઓગસ્ટે મહાત્માઓ અને સંતો સાથે શેષનાગથી પંજતરણી જવા રવાના થઈ હતી. આજે તે પવિત્ર ગુફામાં […]

બાબા બર્ફાનીના ભક્તો માટે મોટા સમાચાર,આજે સ્થગિત રહેશે અમરનાથ યાત્રા,આ છે કારણ

શ્રીનગર: કલમ 370 નાબૂદ કરવાની ચોથી વર્ષગાંઠને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે શનિવારે જમ્મુ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રા સ્થગિત રહેશે. જમ્મુના ડેપ્યુટી કમિશનર અવની લવાસાએ મીડિયાને કહ્યું, “અમરનાથ યાત્રા આજે સ્થગિત રહેશે.” અધિકારીઓએ જણાવ્યું હતું કે 1,181 તીર્થયાત્રીઓની 33મી ટુકડી શુક્રવારે દક્ષિણ કાશ્મીર હિમાલયમાં અમરનાથ ગુફા મંદિર માટે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બેઝ કેમ્પથી નીકળી […]

અમરનાથ યાત્રા 2023:અત્યાર સુધીમાં 3.35 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ‘બાબા બર્ફાની’ના કર્યા દર્શન

જમ્મુથી 3100 થી વધુ શ્રદ્ધાળુઓની 24મી ટુકડી થઈ રવાના  અત્યાર સુધીમાં 3.35 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન  શ્રીનગર:દક્ષિણ કાશ્મીર હિમાલયમાં સ્થિત અમરનાથ ગુફા મંદિર માટે ગુરુવારે 3,100 થી વધુ શ્રદ્ધાળુઓની 24મી ટુકડી અહીંના બેઝ કેમ્પથી રવાના થઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે માહિતી આપી હતી કે આ વાર્ષિક યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 3.35 […]

અમરનાથ યાત્રા 2023:બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

15 દિવસમાં બે લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત  આ વખતે અમરનાથ યાત્રા 31 ઓગસ્ટ સુધી ચાલશે જાણો અમરનાથ યાત્રા સંબંધિત દરેક અપડેટ વિશે  જમ્મુ:દક્ષિણ કાશ્મીરના હિમાલય વિસ્તારમાં સ્થિત અમરનાથ ગુફા મંદિરમાં શનિવારે 21,000 થી વધુ લોકોએ પવિત્ર બરફના શિવલિંગ પર પૂજા કરી હતી. આ સાથે આ વાર્ષિક યાત્રાના પ્રથમ 15 દિવસમાં અત્યાર સુધીમાં બે લાખથી […]

અમરનાથ યાત્રાના પ્રથમ દિવસે 7,900 લોકોએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

  શ્રીનગરઃ- વિતેલા દિવસ એટલે કે 1લી જુલાઈના રોજથી અમનરનાથ યાત્રાનો આરંભ થયો હતો પ્રથમ દિવસે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો ભગવાન શિવના નાદ સાથે લોકો અમરનાથની ગુફા સુધી પહોચ્યા હતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. રવિવારે સવારે વહિવટતંત્ર દ્રારા બાલટાલથી અમરનાથ ગુફા સુધી  યાત્રાળુઓના પ્રથમ જથ્થાને લીલી ઝંડી આપી હતી.જો કે હજી પણ બર્ફાનીના […]

અમરનાથ યાત્રાઃ આ વખતે 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરે તેવી શક્યતા

શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરમાં આ વર્ષે અમરનાથ યાત્રા પર પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવે તેવી અપેક્ષા છે. વર્તમાન નોંધણીની મદદથી વહીવટીતંત્ર આ વર્ષની અમરનાથ યાત્રાને જમ્મુ અને કાશ્મીરના ઈતિહાસની સૌથી મોટી યાત્રા બનાવવા માટે 8 થી 10 લાખ શ્રદ્ધાળુઓને યાત્રામાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં વ્યસ્ત છે. ગયા વર્ષે લગભગ ત્રણ લાખ ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન […]

62 દિવસની અમરનાથ યાત્રા શરૂ: ભક્તોએ બાબા બર્ફાનીના વિશાળ સ્વરૂપના કર્યા દર્શન

62 દિવસની અમરનાથ યાત્રા શરૂ ભક્તોએ બાબા બર્ફાનીના કર્યા દર્શન શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ શનિવારે અમરનાથ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે શ્રેષ્ઠ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. સિન્હાએ કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર સરકાર એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે યાત્રાળુઓની આરામ અને સુવિધા માટે શક્ય તેટલી શ્રેષ્ઠ […]

અમરનાથ યાત્રીઓ માટે સારા સમાચાર,બાબા બર્ફાનીની 3 દિવસની યાત્રા 9 કલાકમાં પૂર્ણ થશે

દિલ્હી : અમરનાથ યાત્રીઓ માટે સારા સમાચાર છે. નીતિન ગડકરીએ કહ્યું કે કેન્દ્ર સરકાર અમરનાથ યાત્રીઓની સુવિધા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવા જઈ રહી છે. આ અંતર્ગત શેષનાગથી પંજતરણી સુધી 10.8 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવશે. આ સાથે બાબા અમરનાથની યાત્રાનો સમયગાળો ત્રણ દિવસથી ઘટીને માત્ર નવ કલાક થઈ જશે. ગડકરીએ 5,300 કરોડ રૂપિયાના ખર્ચે […]

અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન,આ વર્ષે 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના કર્યા દર્શન  

12 ઓગસ્ટ,શ્રીનગર:અમરનાથની પવિત્ર ગુફામાં શુક્રવારે પ્રતિક છડી મુબારકની સ્થાપના સાથે જ ધાર્મિક રીતે અમરનાથ યાત્રા પૂર્ણ થઈ છે.જોકે, 5 ઓગસ્ટથી સત્તાવાર રીતે અમરનાથ યાત્રા બંધ કરી દેવામાં આવી હતી.અધિકારીઓએ જણાવ્યું કે,છડી મુબારક શુક્રવારે સવારે 2.30 વાગ્યે મહંત દીપેન્દ્ર ગિરીના નેતૃત્વમાં પવિત્ર ગુફામાં પહોંચી હતી. સવારે સૂર્યોદય થતાની સાથે જ શ્રાવણ પૂર્ણિમાના મુહૂર્તમાં પવિત્ર ગુફાના દર્શન […]

બાબાન બર્ફાનીની ગુફા પાસે વાદળ ફાટવાની ઘટના બાદ ફરીથી અમરનાથની યાત્રા શરુ કરાઈ

અમરનાથની યાત્રા ફરીથી શરુ કતરવામાં આવી વાદળ ફાટવાની ઘટના બાદ પમ શ્રદ્ધાળુંઓમાં અપાર શ્રદ્ધા શ્રીનગર –  બાબા અમરનાથના દર્શન માટે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુંઓ જતા હોય છે ,દરેક લોકો અહી આવવા માટે ઘણા ઉત્સુક હોય છે જો કે આ વર્ષેની યાત્રામાં કુદરતનો કહેર જોવા મળ્યો હતો, બાબા બર્ફાનીની ગુફાથી થોડી દૂર વાદળ ફાટવાની ઘટના બની જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code