અમરનાથ યાત્રાના શ્રધ્ધાળુંઓમાં ભારે ઉત્સાહ – મંત્રોચ્ચાર વચ્ચે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ બાબા બર્ફાનીના દર્શન માટે પ્રથમ સમૂહને કર્યો રવાના
અમરનાથ યાત્રાના શ્રધ્ધાળુંઓમાં ભારે ઉત્સાહ બાબા બર્ફાનીના દર્શ માટે પ્રથમ સમૂહ રવાના કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો યાત્રીઓની સુરક્ષાને લઈને ડ્રોનની મદદ પણ લેવાશે શ્રીનગર – અમરનાથ યાત્રાનો આરંભ થી રહ્યો છે ત્યારે પ્રથમ શ્રદ્ધાળુંઓનો સમૂહ અમરનાથ બાબા બર્ફાનીના દર્શન માટે રવાના ચૂક્યો છે.બેઝ કેમ્પ ભગવતી નગરથી આજે વહેલી સવારે પ્રથમ બેચ ભોલેના નાદ સાથે કડક […]