અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન,આ વર્ષે 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના કર્યા દર્શન
12 ઓગસ્ટ,શ્રીનગર:અમરનાથની પવિત્ર ગુફામાં શુક્રવારે પ્રતિક છડી મુબારકની સ્થાપના સાથે જ ધાર્મિક રીતે અમરનાથ યાત્રા પૂર્ણ થઈ છે.જોકે, 5 ઓગસ્ટથી સત્તાવાર રીતે અમરનાથ યાત્રા બંધ કરી દેવામાં આવી હતી.અધિકારીઓએ જણાવ્યું કે,છડી મુબારક શુક્રવારે સવારે 2.30 વાગ્યે મહંત દીપેન્દ્ર ગિરીના નેતૃત્વમાં પવિત્ર ગુફામાં પહોંચી હતી. સવારે સૂર્યોદય થતાની સાથે જ શ્રાવણ પૂર્ણિમાના મુહૂર્તમાં પવિત્ર ગુફાના દર્શન […]


