1. Home
  2. Tag "baluchistan"

ઈરાને પાકિસ્તાનમાં કરી મોટી કાર્યવાહી, જૈશ-અલ-અદલના ચીફ સહીત કેટલાક આતંકીઓનો કર્યો ખાત્મો

તહેરાન: ઈરાન અને પાકિસ્તાન વચ્ચે વિવાદ વધ્યો છે. ઈરાનના સૈન્ય દળોએ પાકિસ્તાની ક્ષેત્રમાં આતંકવાદી જૂથ જૈશ-અલ-અદલના કમાન્ડર ઈસ્માઈલ શાહ બક્સ અને તેના કેટલાક સાથીદારોને ઠાર કર્યા છે. ન્યૂઝ ચેનલ ઈરાન ઈન્ટરનેશનલ ઈંગ્લિશે શનિવારે આનો દાવો કર્યો હતો. ઈરાન અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં ઘણો તણાવ છે. ઈરાને એક માસ પહેલા પણ પાકિસ્તાની સીમામાં ઘૂસીને જૈશ-અલ-અદલના ઠેકાણાઓ […]

પાકિસ્તાન સાથેની લડાઈની વચ્ચે ઈરાને જણાવી ઈસ્લામિક દુનિયાની સૌથી મોટી મુશ્કેલી

તહેરાન: પાકિસ્તાન તરફથી ઈરાનમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈક પર ઈરાને આકરી પ્રતિક્રિયા આપી છે. ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે બંને દેશોની સીમા પર વિદેશી નાગરિકો પર પાકિસ્તાનના અસંતુલિત અને અસ્વીકાર્ય ડ્રોન હુમલાની ઈરાન આકરી નિંદા કરે છે. ઈરાની વિદેશ મંત્રાલયે નિવેદનમાં એમ પણ કહ્યું છે કે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બંને દેસોની સરકારો વચ્ચે સારા […]

પાકિસ્તાનના બલૂચિસ્તાન વરસાદનો કહેર – 25ના લોકોના મોત, જીલ્લામાં કટોકટી જાહેર

બલોચિસ્તાનમાં પુરની સ્થિતિ વરસાદના કહેરને લઈને કટોકટી જાહેર   દિલ્હી- દેશભર સહિત પાડોશી દેશોમાં વરસાદની સિઝન શરુ થઈ ચૂકી છે ત્યારે પાકિસ્તાનમાં બલૂચિસ્તાન પ્રાંતમાં વિતેલા દિવસને બુધવારે મુશળધાર વરસ્યો હતો, વરસાદને પગલે અચાનક આવેલા પૂરમાં એક જ પરિવારની છ મહિલાઓ સહિત ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા હોવાનો એહેવાલ  છે. ત્યાર બાદ  કેટા જિલ્લામાં કટોકટીની […]

ન્યૂયોર્કમાં યુએનજીએ સમિટ: બલૂચિસ્તાનમાં માનવાધિકારોના ભંગને લઈને પાકિસ્તાન સામે પ્રદર્શન

ન્યૂયોર્કમાં બલૂચિસ્તાનમાં માનવાધિકાર ભંગ મામલે પ્રદર્શન ન્યૂયોર્કમાં વિશ્વ બલૂચ સંસ્થાન દ્વારા પાકિસ્તાન સામે પ્રદર્શન વિશ્વ બલૂચ સંસ્થાને ન્યૂયોર્કમાં પાકિસ્તાન વિરુદ્ધ કેમ્પેન શરૂ કર્યું છે. પાકિસ્તાન બલૂચિસ્તાનમાં માનવાધિકારોના ઉલ્લંઘનને લઈને પાકિસ્તાન ઘેરાઈ રહ્યું છે. દેખાવકારોએ પોતાના પોસ્ટર્સમાં લખ્યું છે કે બલૂચોની જિંદગી પણ કિંમતી છે. પોસ્ટર્સમાં યુએનને અપીલ કરવામાં આવી છે કે બલૂચિસ્તાન મામલામાં સંયુક્ત રાષ્ટ્ર […]

બલૂચિસ્તાન આઝાદ થવા પર મોદી ભાઈની મૂર્તિ સૌથી પહેલા લાગશે: નાયલા કાદરી

બલૂચિસ્તાનમાં આઝાદીની આકાંક્ષા બલૂચિસ્તાનની ભારત તરફ આશા ભરેલી મીટ પીએમ મોદીની બલૂચિસ્તાનમાં પ્રશંસા નવી દિલ્હી :  જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકિલ્લાની પ્રાચીર પરથી બલૂચિસ્તાનમાં માનવાધિકારના થઈ રહેલા ઉલ્લંઘનોના મામલે અવાજ બુલંદ કર્યો છે, ત્યારથી ત્યાંના લોકોને એક આશા જાગી છે. બલૂચિસ્તાનમાં ચાલી રહેલા આંદોલનને બળ મળ્યું છે. બલૂચિસ્તાનમાં પીએમ મોદીને હીરો તરીકે પ્રોજેક્ટ કરાઈ રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code