1. Home
  2. Tag "bandh"

પાવાગઢમાં તા. 1 જૂન સુધી માતાજીનું મંદિર શ્રદ્ધાળુઓ માટે રહેશે બંધ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ઘટાડો થતા સરકાર દ્વારા નિયંત્રણોમાં કેડટલીક છુટછાટ આપવામાં આવી છે. દરમિયાન મહામારીને ધ્યાનમાં રાખીને સુપ્રસિદ્ધ પાવાગઢમાં મહાકાળી માતાજીનું મંદિર તા. 1 જૂન સુધી ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.  કોરોનાના કેસોને લઈમાં લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના મહામારીને પગલે હાલ રાજ્યોમાં મોટાભાગના ધાર્મિક […]

પુલવામા એટેક પર જમ્મુ બંધ દરમિયાન હિંસા, વાહનોને આગચંપી બાદ લગાવાયો કર્ફ્યૂ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જવાનો પર થયેલા આત્મઘાતી હુમલા બાદ દેશભરમાં આક્રોશની લહેર છે. લોકો સડકો પર ઉતરી આવ્યા છે અને દેખાવો કરી રહ્યા છે. આ કડીમાં જમ્મુ બંધ દરમિયાન ગુજ્જરનગરમાં પ્રદર્શન હિંસક બન્યા હતા. જેના કારણે અહીં કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. દેખાવકારોએ ઘણી ગાડીઓને આગચંપી પણ કરી છે. સુરક્ષાદળોએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબુમાં લઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code