અજીત ડોભાલ બેઇજિંગમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે વિશેષ પ્રતિનિધિઓની 23મી બેઠકમાં ભાગ લેશે
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ભારત-ચીન સરહદ મુદ્દે ભારતના વિશેષ પ્રતિનિધિ અજીત ડોભાલ બુધવારે બેઇજિંગમાં ચીનના તેમના સમકક્ષ અને વિદેશ મંત્રી વાંગ યી સાથે વિશેષ પ્રતિનિધિઓની 23મી બેઠકમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ વર્ષે 23 ઓક્ટોબરે કઝાનમાં બંને નેતાઓની બેઠક દરમિયાન સમજૂતી થઈ હતી. બંને વિશેષ પ્રતિનિધિઓ સરહદી વિસ્તારોમાં શાંતિ અને […]