આમળા જ નહીં, તેના પાન પણ શરીર માટે ફાયદાકારક છે
આયુર્વેદમાં આમળાને સુપરફૂડ કહેવામાં આવે છે. મતલબ કે જે લોકો રોજ આમળા ખાય છે તેઓ કાયમ યુવાન રહે છે. આમળાને આંખો, વાળ, ત્વચા અને પેટ માટે ફાયદાકારક માનવામાં આવે છે. આમળાના પાન પણ આમળાની જેમ જ ફાયદાકારક છે. આમળાના પાનમાં ઘણા ઔષધીય ગુણ છુપાયેલા છે. જેના વિશે લોકો જાગૃત નથી. આયુર્વેદમાં આમળાના પાનને પણ શરીર […]