કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે હવે વાર્ષિક e-KYC કરાવવું ફરજિયાત
ગુજરાતના લાભાર્થી ખેડૂતોને આગામી તા. ૩૦ જૂન, ૨૦૨૬ સુધીમાં e-KYC કરાવી લેવા ખેતી નિયામકની કચેરીનો અનુરોધ ગાંધીનગર, 12 મે, 2026 – કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે હવે વાર્ષિક e-KYC કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર મુજબ હવેથી PM […]


