1. Home
  2. Tag "benefits"

પીએમ મોદી 30મી મેના રોજ પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ લાભો જાહેર કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 મે 2022ના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ લાભો જાહેર કરશે.વડાપ્રધાન શાળાએ જતા બાળકોને શિષ્યવૃત્તિ ટ્રાન્સફર કરશે.આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કાર્યક્રમ દરમિયાન બાળકો માટે PM CARES ની પાસબુક અને આરોગ્ય કાર્ડ બાળકોને સોંપવામાં આવશે. લાભાર્થી બાળકો તેમના વાલીઓ/સંભાળ રાખનારાઓ અને […]

ઉનાળામાં ફુદીનાના શરબતનું કરો સેવન, અહીં જાણો તેના ફાયદા અને બનાવવાની રીત

ઉનાળાના દિવસોમાં ખાવા-પીવાનું સૌથી વધારે ધ્યાન રાખવામાં આવે છે આ સિવાય ઉનાળામાં બીમાર થવાનો ખતરો વધી જાય છે. આ દિવસોમાં સ્વસ્થ રહેવા માટે ફુદીનાના સૌથી સારી ચીજ છે, અને ફૂદીના સરળતાથી બધે મળી રહે છે, ફૂદીનામાં કોપર મેગ્નેશિયમ વિટામિન સી પણ સારી માત્રામાં ઉપલબ્ધ હોય છે, ગરમીઓમાં ફુદીનાનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. ઉનાળાના […]

મધમાખી ઉછેરથી નાના ખેડૂતોને મહત્તમ લાભ આપવાની મોદી સરકારની તૈયારી, હજારો ખેડૂતોને ફાયદો થવાની સંભાવના

દિલ્હી :કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા રાજ્યના નર્મદા જિલ્લામાં એકતા નગર, ટેન્ટ સિટી-૨ ખાતે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના અધ્યક્ષપદે અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી અને શોભા કરંદલાજેની પ્રેરક ઉપસ્થિતિમાં “વિશ્વ મધમાખી દિવસ ”ની ઉજવણીના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો. કેન્દ્રીય કૃષિ […]

સીઈસી/ઈસીએ સ્વૈચ્છિક રીતે તેમને પ્રાપ્ય લાભો અને વિશેષાધિકારોને ઘટાડવા નિર્ણય કર્યો

દિલ્હી:ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે 15 મે, 2022ના રોજ પદભાર સંભાળ્યા પછી શ્રી રાજીવ કુમારે ચૂંટણી પંચની પ્રથમ બેઠક સાથી ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડે સાથે યોજી હતી. અન્ય બાબતોની સાથે, ચૂંટણી પંચે મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) અને ચૂંટણી કમિશનરો (ઈસી)ને પ્રાપ્ય એવા તેમની ખર્ચ વિષયક રકમ પર આવકવેરામાંથી મુક્તિ સહિતના વિવિધ લાભો અને વિશેષાધિકારો […]

બ્લડપ્રેશર ધરાવતા લોકોએ દૂધની સાથે આ પાંચ વસ્તુઓનું સેવન કરવું જોઈએ,આ છે તેના ફાયદા

સમય બદલાય ગયો અને હવે એવો સમય છે કે મોટાભાગના લોકોને ડાયાબિટીસ, બ્લડપ્રેશર કે કોઈને કોઈ બીમારી તો હોય છે જ. આવામાં કેટલાક લોકો કે જેમને બ્લડપ્રેશરની બીમારી છે તે લોકો જો દૂધની સાથે કેટલીક વસ્તુઓનું સેવન કરે તો તેમના શરીર તથા સ્વાસ્થ્ય માટે તે ચમત્કારીક સાબિત થઈ શકે છે. એલચીનું દૂધ પીવાથી કેન્સર જેવી […]

ગોળ સંબંધિત આ જ્યોતિષીય ઉપાયોને અપનાવો, સ્થાયી સંપત્તિ સિવાય થશે આ લાભો

ગોળ સંબંધિત આ જ્યોતિષીય ઉપાયોને અપનાવો સ્થાયી સંપત્તિ સિવાય મળશે આ લાભો પણ અને તમામ પરેશાનીઓ થશે દૂર જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે સામાન્ય રીતે દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રયાસમાં લાગેલી હોય છે. ક્યારેક લાખો પ્રયત્નો કરવા છતાં પણ વ્યક્તિ જીવનમાં જે શોધે છે તે બધું જ નથી મળતું. તે આ વિચારમાં જીવે છે […]

ખાટી આંબલીનું જો રોજ સેવન કરવામાં આવે તો શરીરને આ પ્રકારે ફાયદો કરે છે,જાણો તેના વિશે વધારે

આંબલીના શરીર પર થતા ફાયદા ખાટી આંબલીથી ઓછું થશે વજન આ પ્રકારે કરવું જોઈએ સેવન ખાટી આંબલીનું મૂળ વતન આફ્રિકા છે, જે કઠોળ વર્ગનું ઝાડ છે. આંબલીનું ઝાડ 8થી 10 મીટર ઉંચાઈ અને ર થી ૩ મીટરનો ઘેરાવો અને મજબુત ડાળીઓ રાખોડી કલરની મધ્યમ જાડી છાલ ધરાવે છે. જેનું બોટાનીકલ નામ ટેમારીન્ડસ ઈન્ડિકા છે અને […]

રાજ્યમાં નિવૃત્ત અધ્યાપકોને 7મા પગાર પંચનો લાભ મળશે, શાળાઓમાં આચાર્યની ભરતીઓ કરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં અધ્યાપકોના વણઉકલ્યા પ્રશ્નો માટે તાજેતરમાં જ અધ્યાપક મંડળના અગ્રણીઓને ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ આજે સરકારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં નિવૃત થયેલા અધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ અપાશે. અધ્યાપકોને પ્રમોશન માટે CCC અને હિન્દી પરીક્ષામાંથી મુક્તિ મળશે, તેમજ શાળા-કોલેજોમાં […]

જીવનમાં વધારે સમય મૌન રહેવાના ફાયદા છે અદભૂત,જાણો

મૌન રહેવું પણ એક સાધના સમાન છે મૌન રહેવાથી થાય છે અનેક ફાયદા જાણો તેના વિશે આપણે દાદા-દાદી તથા મમ્મી-પપ્પા પાસેથી અનેકવાર એવી વાતો સાંભળી હશે કે,પહેલાના સમયમાં ઋષિમુનીઓ, સાધુ-સંત લોકો જ્યારે ભગવાનની પ્રાર્થના કરવા બેસે અથવા ધ્યાનમાં બેસે ત્યારે તેઓ મૌન ધારણ કરી લેતા હતા અને જગ્યા પણ એવી પસંદ કરતા હતા જ્યાં એકદમ […]

સ્ટ્રેસ ઓછો કરવા માટે પુસ્તકો વાંચવાનું કરો શરૂ, થશે આ ફાયદા

પુસ્તકો વાંચવાનું કરો શરૂ સ્ટ્રેસ સહીત આ સમસ્યાઓ થશે દૂર પુસ્તક વાંચવાના ફાયદા વિશે અહીં જાણો ક્યારેક-ક્યારેક પુસ્તક વાંચવું કેટલાક લોકોને એટલું સારું છે કે,તેઓ પુસ્તકને પોતાના મિત્ર સમજવા લાગે છે.પુસ્તકો વાંચવાથી જ્ઞાન તો મળે જ છે, પરંતુ એવું કહેવાય છે કે,તે આપણને વર્તવાનું પણ શીખવે છે. ઘણા સંશોધનોમાં તે બહાર આવ્યું છે કે,જે વ્યક્તિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code