રાજસ્થાનથી લઈને બંગાળ-બિહાર સુધી ટ્રેનમાં આગ લાગવા પાછળ કોણો હાથ? રેલવેનો ખુલાસો
નવી દિલ્હી, 20 મે 2026: Train fire ભારતીય રેલ્વેએ દાવો કર્યો છે કે તાજેતરના ટ્રેન આગ પાછળ અસામાજિક તત્વોનો હાથ હતો. નોંધનીય છે કે તાજેતરમાં રાજસ્થાનના અમરપુરા અને કોટા, બિહાર અને બંગાળના સાસારામ અને હાવડામાં ટ્રેન આગ લાગી હતી. આ કેસોની તપાસમાં અનેક ખુલાસા થયા છે. રેલવેના જણાવ્યા અનુસાર, અમરપુરા ઘટનામાં, ચાદર (પથારી) ને આગ લગાડવાનો […]


