1. Home
  2. Tag "benjamin netanyahu"

ઈરાન વિરુદ્ધ યુદ્ધ વિશે ઈઝરાયેલી વડાપ્રધાને આપ્યા સૌથી મહત્ત્વના સમાચાર, જાણો

તેલ અવીવ, 20 માર્ચ, 2026 –  સમગ્ર વિશ્વ પર છવાયેલા ગેસ અને તેલના સંકટ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ વાત કહી છે. તેમણે દાવો કર્યો છે કે તેઓ જીતી રહ્યા છે અને ઈરાન બરબાદ થઈ રહ્યું છે, કારણ કે તે હવે યુરેનિયમનું સંવર્ધન કરવા કે બેલેસ્ટિક મિસાઈલ બનાવવા માટે સક્ષમ નથી. બેન્જામિન નેતન્યાહુએ એક […]

આતંકવાદી સંગઠનોના નેતાઓ માટે કોઈ લાઈફ ઈન્સ્પોરકન્સ નથીઃ પીએમ નેતન્યાહૂ

જેરુસલેમ, 13 માર્ચ 2026: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં દુશ્મન દેશોને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાયેલ મધ્ય પૂર્વની સમગ્ર ભૂ-રાજકીય સ્થિતિ બદલવા માટે કટિબદ્ધ છે. નેતન્યાહૂએ આતંકવાદ પર પ્રહાર કરતા કહ્યું કે, “સુન્ની અને શિયા બંને પ્રકારના ચરમપંથીઓ […]

મધ્ય-પૂર્વમાં પરમાણુ યુદ્ધના એંધાણ: ઈરાનની ઈઝરાયલની ધમકી

તેહરાન, 5 માર્ચ 2026: અમેરિકા-ઈઝરાયલ દ્વારા ઈરાન ઉપર હુમલો કરાયાં બાદ ઈરાન દ્વારા પણ અમેરિકાના વિવિધ ઠેકાણાને સતત નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસથી મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે ઈરાને અત્યાર સુધીની સૌથી ભયાનક ચેતવણી આપી છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા અને […]

ઈરાન પર હુમલા બાદ બેન્જામિન નેતન્યાહૂએ પ્રધાનમંત્રી મોદી સાથે ફોન ઉપર કરી વાત

નવી દિલ્હીઃ ઈઝરાયલે ઈરાનના નતાન્ઝ પરમાણુ પ્લાન્ટ અને તેહરાનમાં અનેક લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો. હુમલા બાદ ઈઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને પરિસ્થિતિ વિશે માહિતી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું, “મને ઈઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂનો ફોન આવ્યો. તેમણે મને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી […]

બેન્જામિન નેતન્યાહૂએ ગાઝાપટ્ટીમાં ટૂંકા ગાળાના યુદ્ધ વિરામ માટે ઇજિપ્તના રાષ્ટ્રપતિના પ્રસ્તાવને ફગાવી

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ગાઝાપટ્ટીમાં ટૂંકા ગાળાના યુદ્ધ વિરામ માટે ઇજિપ્તના રાષ્ટ્રપતિના પ્રસ્તાવને ફગાવી દીધો છે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સિસ્સી અને અલ્જેરિયાના રાષ્ટ્રપતિ અબ્દેલમાજિદ તેબ્બોએ કેરોમાં સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન રજૂ કરેલ આ યુદ્ધ વિરામ પ્રસ્તાવમાં, પેલેસ્ટિનિયન કેદીઓ માટે ચાર ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવા માટે બે દિવસ માટે યુદ્ધ વિરામનું સૂચન કરાયું છે. […]

હમાસ-ઈઝરાયેલ યુદ્ધ કાલે સમાપ્ત થશે, બેન્જામિન નેતન્યાહુની મોટી જાહેરાત

ઇઝરાયેલની સેનાએ હમાસના નેતા યાહ્યા સિન્વરની હત્યા કર્યા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મોટી જાહેરાત કરી છે. ગઈકાલે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે તેઓ આવતીકાલે જ હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવશે, પરંતુ આ માટે હમાસે તેમની કેદમાં રહેલા બંધકોને મુક્ત કરવા પડશે. જો કે, તે જોવાનું ખરેખર રસપ્રદ રહેશે કે હમાસ ઇઝરાયેલની શરતો […]

બેન્જામિન નેતન્યાહુની મુશ્કેલીઓ વધી,ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ફરી શરૂ થઈ ભ્રષ્ટાચારના કેસની સુનાવણી

દિલ્હી: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની મુશ્કેલીઓ વધવા જઈ રહી છે. યુદ્ધના કારણે બે મહિનાના અંતરાલ પછી, ઇઝરાયેલની જિલ્લા અદાલત આજે એટલે કે મંગળવારથી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના ભ્રષ્ટાચારના કેસની સુનાવણી ફરી શરૂ કરશે. 7 ઓક્ટોબરે હમાસે હુમલા શરૂ કર્યા બાદ ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર ભારે હુમલા કરી રહ્યું […]

બંધકોને મુક્ત કરવામાં ન આવે ત્યાં સુધી ગાઝામાં કોઈ યુદ્ધવિરામ નહીં – બેન્જામિન નેતન્યાહુ

દિલ્હી: વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મંગળવારે જણાવ્યું હતું કે ગાઝાને કોઈ બળતણ પૂરું પાડવામાં આવશે નહીં અને હમાસ જૂથો દ્વારા બંધક બનેલા ઇઝરાયેલીઓને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી હમાસ સાથે યુદ્ધવિરામ નહીં થાય. હમાસ સાથે ઇઝરાયેલના યુદ્ધની એક મહિનાની વર્ષગાંઠ નિમિત્તે એક ટેલિવાઈઝ નિવેદનમાં, પીએમ નેતન્યાહુએ ઇરાન સમર્થિત હિઝબુલ્લાહને ચેતવણી આપી હતી કે, જો […]

બેન્જામિન નેતન્યાહૂએ ઈઝરાયેલના વડાપ્રધાન તરીકે શપથ લીધા,છઠ્ઠી વખત બનાવી સરકાર

દિલ્હી:ઇઝરાયેલના વડાપ્રધાન તરીકે ફરીએકવાર બેન્જામિન નેતન્યાહૂ ચૂંટાઈ આવ્યા છે.તેમને આ પદ માટે  ગુરુવારે જ શપથ લીધા હતા. વડાપ્રધાન પદના શપથ લેતા પહેલા તેમણે કહ્યું હતું કે તેમનો સમગ્ર ભાર આરબ-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા પર રહેશે. આમ,તેમણે ઈઝરાયેલમાં પોતાની છઠ્ઠી વખત સરકાર બનાવી છે. બેન્જામિન નેતન્યાહૂ પીએમ મોદીના ખાસ મિત્ર છે. પ્રોટોકોલથી આગળ વધીને […]

ઉર્વશી રૌતેલાએ ઇઝરાયલના પૂર્વ વડાપ્રધાન સાથે કરી મુલાકાત, ગિફ્ટમાં આપી ‘ભગવદ ગીતા’

ઉર્વશી રૌતેલાએ ઇઝરાયલના પૂર્વ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત કરી આ મુલાકાત દરમિયાન ઉર્વશી રૌતેલાએ પૂર્વ ઇઝરાયલી વડાપ્રધાનને આપી ખાસ ગિફ્ટ ભેટમાં તેણે પૂર્વ ઇઝરાયલી વડાપ્રધાનને ‘ભગવદ ગીતા’ ગિફ્ટમાં આપી નવી દિલ્હી: ભારત અને ઇઝરાયલની મિત્રતા તો જગજાહેર છે. હવે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં જ ઇઝરાયલની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેણીએ ઇઝરાયલના પૂર્વ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code