1. Home
  2. Tag "bharuch"

લો બોલો, હવે પોલીસ સ્ટેશનના સંકુલ પણ નથી સલામતઃ એક કેસમાં જપ્ત કરાયેલુ ટેન્કર ચોરાયું

શંકાસ્પદ બાયોડિઝલ કેસમાં ટેન્કર જપ્ત કરાયું હતું LCB પોલીસે સ્થાનિક પોલીસને અંકલેશ્વર પોલીસને સોંપ્યું હતું પોલીસે આરોપીઓને ઝડપી લેવા કવાયત શરૂ અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. બીજી તરફ સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગના પોલીસ દ્વારા દાવાઓ કરવામાં આવે છે. દરમિયાન અંકલેશ્વર પોલીસ સ્ટેશનના સંકુલમાંથી જ […]

સુરત અથવા ભરૂચ નજીક દેશનો પ્રથમ મેગા ટેક્સટાઈલ પાર્ક સ્થપાય તેવી શક્યતા

ગાંધીનગર: ગુજરાતમાં દેશનો પ્રથમ મેગા ટેક્સટાઈલ પાર્ક સ્થાપવાના ચક્રો ગતિમાન થયા છે.પ્રાઈમ મિનિસ્ટર મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપેરલ પાર્ક યોજના હેઠળ, ભારતનો પ્રથમ વિશાળ ટેક્સટાઇલ પાર્ક સુરત અથવા ભરૂચના ટેક્સટાઇલ હબ નજીક આવે તેવી શક્યતા છે. GIDC (ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) સૂચિત પાર્ક માટે 1,000 એકરથી વધુ જમીનના વિસ્તારને આખરી સ્વરૂપ આપવાના કાર્યવાહી શરૂ કરી […]

ભરૂચ જિલ્લાનો ઈતિહાસ – રાજ્યના પશ્ચિમ કિનારે આવેલ પ્રાચીન શહેર

ભરૂચનું શહેર અને તેની આજુબાજુનું -જિલ્લો પ્રાચીનકાળમાં સ્થાયી થઈ ગયું છે અને તે વેસ્ટ પોઇન્ટના મહત્વના પૂર્વ-હોકાયંત્રના ટૉર્ટલ ટ્રેડિંગ રૂટમાં એક મુખ્ય શીપીંગ બિલ્ડિંગ સેન્ટર અને દરિયાઈ બંદર હતું, કદાચ તે દિવસો સુધી ફારુન, જે નિયમિત અને અનુમાનિત ચોમાસુ પવન અથવા ગેલેલીનો ઉપયોગ કરે છે. ભારતમાં ભરૂચ સામાન્ય રીતે બ્રૉચ રીતે ઓળખાય છે. ગુજરાત રાજ્યના […]

ભરૂચમાં ભારત બાયોટેકના નવા પ્લાન્ટની મનસુખ માંડવિયા લેશે મુલાકાત, COVAXINની સૌપ્રથમ બેચને રિલીઝ કરશે

અમદાવાદઃ ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ કોરોનાની વેક્સિન – COVAXIN બનાવતી કંપની ભારત બાયોટેકના અંકલેશ્વર ખાતે આવેલા પ્લાન્ટની મુલાકાત કરશે. ભારત બાયોટેકે ગુજરાતના અંકલેશ્વર ખાતે પોતાનો COVAXIN બનાવવાનો નવો પ્લાન્ટ કાર્યરત કર્યો છે. આ પ્લાન્ટમાં બનેલી  COVAXINની સૌપ્રથમ બેચને આવતીકાલે સ્વાસ્થ્ય મંત્રી દ્વારા રિલીઝ કરવામાં આવશે. […]

ભરૂચમાં આંગડિયા લૂંટનો પ્રયાસઃ બસના ક્લિનર અને મુસાફરની હિંમત સામે લૂંટારુઓ હાર્યાં

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ભરૂચમાં નેશનલ હાઈવે ઉપર આંગડિયા પેઢીના કર્મચારીઓને અજાણ્યા શખ્સો દ્વારા લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પેઢીના કર્મચારીઓ કરોડોની મતા લઈને ખાનગી બસમાં જતા હતા ત્યારે માર્ગમાં કારમાં આવેલા શખ્સોએ બસ અટકાવી હતી. તેમજ આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જો […]

ભરૂચની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં સંનિષ્ઠ કામગીરી કરનાર પોલીસને રૂ. 5 લાખનું ઇનામ અપાશે : પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદઃ ભરૂચ ખાતેની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસના જવાનોને રૂપિયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે. તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જવાનોની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી છે. હોસ્પિટલમાં જયારે […]

ભરૂચ અને ખેડામાં રૂ. 158 કરોડના 3 વિકાસના કામોનું નાયબ મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કપરાકાળમાં પણ રાજ્યની વણથંભી વિકાસયાત્રાને અટકવા દીધી નથી અને હાલ સમગ્ર રાજ્યમાં રૂા.૧૫ થી ૧૭ હજાર કરોડના માર્ગ-મકાન વિભાગના કામો વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે. ભરૂચ ખાતેના નર્મદા મૈયા બ્રીજનું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે. તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. આજે ભરૂચ અને ખેડા જિલ્લાના રૂા. ૧૫૦ કરોડના ત્રણ વિકાસ કામોનું […]

નર્મદા નદીમાં ભરૂચથી સમુદ્રકાંઠાના જોગેશ્વર ગામ સુધી પાણીના કરેલા પરિક્ષણમાં ખારો પાટ 65 કિ.મી ઘટ્યો

વડોદરાઃ સરદાર સરોવરમાંથી સમયાંતરે નદીમાં પાણી છોડાતું હોવાથી નર્મદાના ખારા પાટમાં 65 કિમિ.નો ઘટાડો થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીના જળની શુદ્ધતામાં જબ્બર વધારો થયો હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે. જીપીસીબી દ્વારા નર્મદા નદીના પાણીના અલગ અલગ 13 સ્થળો પરથી નમૂના લઈ કરાયેલી તપાસમાં પાણી A ગ્રેડનું હોવાનું પ્રમાણ મળ્યુ છે. એટલે કે […]

ભરૂચ શહેરમાં સીટી બસ સેવાનો પ્રારંભ, માર્ગો ઉપર દોડશે CNG બસો

અમદાવાદઃ વિશ્વ પર્યાવરણ દિવસે ભરૂચ શહેરના નાગરિકોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧૨ સિટી બસની ભેટ આપી હતી. મુખ્યમંત્રી એ ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત ‘મુખ્યમંત્રી શહેરી બસ સેવા અન્વયે ભરૂચ નગર પાલિકા દ્વારા શરૂ કરાયેલી સિટી બસ સેવાનું આજે ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભરૂચના લોકોની સુવિધા માટે તેમજ પર્યાવરણને ધ્યાનમાં રાખીને […]

ભરૂચનો ગોલ્ડબ્રિજ 140 વર્ષથી છે અડીખમ, 16મી મે 1881એ બ્રિજ ઉપર વાહન વ્યવહાર કરાયો હતો શરૂ

અમદાવાદઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ થયો છે અને સ્થળોએ ફ્લાયઓવર બ્રિજ બની રહ્યાં છે. તેમજ નદી અને કેનાલો ઉપર પુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જો કે, કેટલાક કોન્ટ્રાક્ટર હલકી ગુણવત્તાનું મટેરિયાલ વાપરતા હોવાની ફરિયાદો ઉછી છે. જો કે, ગુજરાતમાં સવા સો વર્ષથી વધુ જૂનો બ્રિજ આજે પણ અડીખમ છે. ભરૂચના ગોલ્ડબ્રિજને 16મી મે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code