1. Home
  2. Tag "bharuch"

ભરૂચની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં સંનિષ્ઠ કામગીરી કરનાર પોલીસને રૂ. 5 લાખનું ઇનામ અપાશે : પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદઃ ભરૂચ ખાતેની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસના જવાનોને રૂપિયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે. તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જવાનોની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી છે. હોસ્પિટલમાં જયારે […]

ભરૂચ અને ખેડામાં રૂ. 158 કરોડના 3 વિકાસના કામોનું નાયબ મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કપરાકાળમાં પણ રાજ્યની વણથંભી વિકાસયાત્રાને અટકવા દીધી નથી અને હાલ સમગ્ર રાજ્યમાં રૂા.૧૫ થી ૧૭ હજાર કરોડના માર્ગ-મકાન વિભાગના કામો વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે. ભરૂચ ખાતેના નર્મદા મૈયા બ્રીજનું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે. તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. આજે ભરૂચ અને ખેડા જિલ્લાના રૂા. ૧૫૦ કરોડના ત્રણ વિકાસ કામોનું […]

નર્મદા નદીમાં ભરૂચથી સમુદ્રકાંઠાના જોગેશ્વર ગામ સુધી પાણીના કરેલા પરિક્ષણમાં ખારો પાટ 65 કિ.મી ઘટ્યો

વડોદરાઃ સરદાર સરોવરમાંથી સમયાંતરે નદીમાં પાણી છોડાતું હોવાથી નર્મદાના ખારા પાટમાં 65 કિમિ.નો ઘટાડો થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીના જળની શુદ્ધતામાં જબ્બર વધારો થયો હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે. જીપીસીબી દ્વારા નર્મદા નદીના પાણીના અલગ અલગ 13 સ્થળો પરથી નમૂના લઈ કરાયેલી તપાસમાં પાણી A ગ્રેડનું હોવાનું પ્રમાણ મળ્યુ છે. એટલે કે […]

ભરૂચ શહેરમાં સીટી બસ સેવાનો પ્રારંભ, માર્ગો ઉપર દોડશે CNG બસો

અમદાવાદઃ વિશ્વ પર્યાવરણ દિવસે ભરૂચ શહેરના નાગરિકોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧૨ સિટી બસની ભેટ આપી હતી. મુખ્યમંત્રી એ ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત ‘મુખ્યમંત્રી શહેરી બસ સેવા અન્વયે ભરૂચ નગર પાલિકા દ્વારા શરૂ કરાયેલી સિટી બસ સેવાનું આજે ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભરૂચના લોકોની સુવિધા માટે તેમજ પર્યાવરણને ધ્યાનમાં રાખીને […]

ભરૂચનો ગોલ્ડબ્રિજ 140 વર્ષથી છે અડીખમ, 16મી મે 1881એ બ્રિજ ઉપર વાહન વ્યવહાર કરાયો હતો શરૂ

અમદાવાદઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ થયો છે અને સ્થળોએ ફ્લાયઓવર બ્રિજ બની રહ્યાં છે. તેમજ નદી અને કેનાલો ઉપર પુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જો કે, કેટલાક કોન્ટ્રાક્ટર હલકી ગુણવત્તાનું મટેરિયાલ વાપરતા હોવાની ફરિયાદો ઉછી છે. જો કે, ગુજરાતમાં સવા સો વર્ષથી વધુ જૂનો બ્રિજ આજે પણ અડીખમ છે. ભરૂચના ગોલ્ડબ્રિજને 16મી મે […]

ભરૂચની કોવિડ હોસ્પિટલમાં આગ ઘટનામાં ન્યાયિક તપાસના આદેશ

ભરૂચઃ ગુજરાતના સ્થાપના દિને જ ગઈ મોડી રાત્રે ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ભીષણ આગ લાગતા 14 દર્દીઓ અને 2 નર્સ સહિત કુલ 16 લોકોના મોત નિપજ્યાં છે. ત્યારબાદ સારવાર દરમિયાન વધુ બે ના મોત નિપજતા મૃત્યુઆંક 18 ઉપર પહોંચ્યા હતો. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવની વિગત એવી […]

ભરુચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં મોડી રાતે ભીષણ આગની ઘટના – 15 લોકો જીવતા ભડથું

ભરુચની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના 15 લોકો જીવતા ભુંજાયા ભરુચઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે દેશની કેટલીક કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાની એક પછી એક ઘટના સામે આવી રહી છે, ત્યારે આજે મોડી રાતે અંદાજે 12 અને 30  વાગ્યે આસપાસ ભરુચની વેલફેર હોસ્પિટલમાં ભયંકર આગ લગાવાની ઘટના બનવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર […]

અમદાવાદમાં ઓક્સિજનની કમી દુર કરવા મ્યુનિના અધિકારીઓની  ભરૂચ-દહેજ સુધી દોડધામ

અમદાવાદઃ  શહેરમાં કોરોનાના રોજ 5000 કેસ નોંધાય કહ્યા છે.  ત્યારે ઓક્સિજનની અછતની સ્થિતિ દિવસે દિવસે અતિગંભીર બનતા ઓક્સિજન વગર તરફડિયા મારતા દર્દીઓને બચાવવા માટે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને ભરુચ અને દહેજ સુધી દોટ મૂકી હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના સૂત્રોનાં જણવ્યા મુજબ કોરોનાની બીજી લહેરમાં વાયરસ અતિઝડપથી ચેપ લગાડતો હોવાથી તેમજ ફેફસામાં જઈને શ્વાસોશ્વાસની […]

ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીની એક કંપનીમાં બ્લાસ્ટઃ 3ના મોત, 20થી વધારે ઘાયલ

અમદાવાદઃ ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં ભેદી બ્લાસ્ટ બાદ ભિષણ આગ લાગી હતી. આ બનાવમાં 20થી વધારે વ્યક્તિઓ ઘાયલ થયાં છે. જ્યારે બ્લાસ્ટના પગલે કંપનીનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જેથી આગ ઉપર કાબુ મેળવ્યાં બાદ કાટમાળ હટાવવાની કામગીરી દરમિયાન 3 શ્રમજીવીઓના મૃતદેહ મળી આવ્યાં હતા. કંપનીમાં ભેદી બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણપા પોલીસે […]

ગુજરાતમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું

અમદાવાદઃ ગુજરાતમાં ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે. તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. તેમજ આગામી બજેટ સત્રમાં સાંસદ તરીકે પણ રાજીનામું આપવાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મનસુખ વસાવાએ પત્ર લઈને જણાવ્યું હતું કે, ભાજપે તેમને ઘણું બધું આપ્યું છે. જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code