1. Home
  2. Tag "bharuch"

Lok Sabha Elections: AAP-કૉંગ્રેસની વચ્ચે પાંચ રાજ્યોમાં બેઠક વહેંચણીની ઘોષણા, ભરૂચ-ભાવનગર બેઠક પર આપ લડશે ચૂંટણી

નવી દિલ્હી: કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં બંને પાર્ટીઓ વચ્ચે બેઠક વહેંચણીની ઘોષણા થઈ છે. બંને પક્ષોએ લોકસભા ચૂંટણીને લઈને સીટ શેયરિંગના મામલે સધાયેલી સંમતિ અનુસાર સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આનું એલાન કર્યું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના મુકુલ વાસનિક અને આમ આદમી પાર્ટીના સંદીપ પાઠક, આતિશી અને સૌરભ ભારદ્વાજ હાજર હતા. મુકુલ […]

ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીમાં ત્રિપાખિયો જંગ ખેલાશે તો ભાજપને ફાયદો થશે

ભરૂચઃ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ તો ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો ભાજપના કબજામાં છે. જેમાં આ વખતે એક માત્ર ભરૂચની બેઠક કાંટે કી ટક્કર બને તેવી શક્યતા હતી, કારણે આમ આદમી પાર્ટી દ્વારા આદિવાસી સમાજના લોકપ્રિય ગણાતા ધારાસભ્ય ચૈતર […]

ભરૂચનું હાંસોટ બન્યું રામમય, સવારે પ્રભાત ફેરી બાદ હનુમાન ચાલીસાનું કરાયું પઠન

અમદાવાદઃ રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવને પગલે રાજ્ય ભગવાન શ્રી રામના રંગમાં રંગાયું છે. દરમિયાન ભરૂચ જિલ્લાના હાંસોટમાં પણ આ પાવન પર્વ ઉપર વિવિધ ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને પ્રભુ શ્રી રામના નામનું જાપ કર્યું હતું. દરમિયાન રામેશ્વર મહાદેવ મંદિરમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું. હાંસોટમાં […]

વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટઃ ભરૂચમાં રૂ. 18086 કરોડના 250 જેટલા MOU થયા

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં વર્ષ 2003થી શરૂ થયેલા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ હવે જિલ્લા કક્ષાએ પણ ઉજવણી કરવાનું રાજ્ય સરકારે આ વર્ષે નવતર પહેલ કરી છે. આ પહેલ અંતર્ગત ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ભરૂચનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રીના […]

ભરૂચના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા પ્રભારી મંત્રી અને ધારાસભ્યને લોકોએ ઉગ્ર રજુઆત કરી

ભરૂચઃ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ત્રણ દિવસ પહેલાં લાખો ક્યુસેક પાણી છોડાતા પૂરના પાણીએ ભરૂચ શહેરમાં ભારે તબાહી મચાવી હતી. શહેરમાં પૂરના પાણી ઓસરતાં જ શહેરમાં તબાહીનાં દૃશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે બુધવારે આ વિસ્તારોની મુલાકાતે પ્રભારી મંત્રી અને ધારાસભ્ય પહોંચતાં જ સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો. સ્થાનિકોએ એવો બળાપો વ્યક્ત કર્યો હતો. કે, પૂરના […]

ભરૂચમાં નર્મદા નદી પરના સિલ્વર બ્રિજની સપાટી 40 ફુટથી ઘટતા રેલ વ્યવહાર શરૂ કરાયો

ભરૂચઃ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદીમાં પૂર હોનારતની સ્થિતિ ઊભી થઈ હતી. દરમિયાન નર્મદા નદી પરના રેલવેના સિલ્વર બ્રિજની સપાટી 40 ફૂટે પહોંચતા વેસ્ટર્ન રેલવે દ્વારા ગત રવિવારની મોડી રાતથી મુંબઈ-અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. સોમવારે નર્મદા નદીના પાણી જોખમી સ્તરથી નીચે ઉતરવાના કારણે અપ […]

ફેમિલી ડૉકટરની જેમ પરિવારોને પ્રાકૃતિક ખેતી કરતા ફેમિલી ફાર્મર માટે આહ્વાન કરતા રાજયપાલજી

અમદાવાદઃ કેળની ખેતી કરતા ખેડૂતો માટે કેળના અવશેષોનો નિકાલ કરવા માટેની સમસ્યાને આવકવૃદ્ધિની સંભાવનામાં બદલવાનું કામ ગુજકોમાસોલના માધ્યમથી કરવામાં આવ્યું છે એમ ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું. ભરૂચના વગુસણા ખાતે ગુજકોમાસોલના ગુજકો ગ્રીન બનાના ફાયબર પ્રોજેકટના શુભારંભ સમારંભમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, કેળના થડનો અહીંતહીં નિકાલ કરવામાં આવે તો તે પર્યાવરણને દૂષિત […]

ભરૂચમાં બે કાર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત, ચાર વ્યક્તિઓના મોત

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા માર્ગ અકસ્માતના બનાવો ઘટાડવાની દિશામાં કામગીરી કરી રહી છે. દરમિયાન આજે ભરૂચમાં બે મોટરકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જોય હતો. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મૃત્યુ થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારના ફુકચેફુરચા ઉડી ગયા હતા. […]

ભરૂચથી ખરોડ સુધીના 15 કિમીના બિસ્માર હાઈ-વેને કારણે વાહનોની લાંબી લાઈનો લાગે છે

ભરૂચઃ  જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે વરસાદને પગલે ધોવાતા ભરૂચથી ખરોડ ચોકડી સુધી એક તરફનો હાઈ-વે ખૂબજ ઉબડ-ખાબડ બનતા વારેવાર ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે. અને વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ભરૂચથી સુરત તરફનો હાઈવે 15થી વધુ કિલોમીટર સુધી જામ જોવા મળ્યો હતો. ભરૂચથી ખેરોડ ચોકડી સુધીનો નેશનલ હાઈવે બિસ્માર બની ગયો હોવાથી […]

ભરૂચના નર્મદા નદી પરના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને વાહનો તેમજ રાહદારીઓ માટે બંધ કરાયો

ભરૂચઃ અંગ્રેજોના જમાનામાં બંધાયેલા અને વર્ષો જુના ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને આખરે સલામતી માટે 143 વર્ષે સેવા નિવૃત કરી દેવાયો છે.. આવરદા વટાવી ચુકેલો ગોલ્ડનબ્રિજ ગમે ત્યારે ક્ષતિગ્રસ્ત થવાની સંભવનાને લઈ વાહનો તેમજ લોકોના પ્રવેશ માટે પ્રતિબંધિત ફરમાવી દેવાયો છે. જિલ્લા કલેકટર દ્વારા આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું છે. પ્રાચીન નગરી ભરૂચની ઐતિહાસિક ઓળખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code