1. Home
  2. Tag "Bhavnagar Uni."

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા આંતરિક અને બાહ્ય મૂલ્યાંકન માટે નિયમો ઘડાયાં

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તે મુજબ આંતરિક મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન માટે નિયમો ઘડવામાં આવ્યા છે.  જેમાં આંતરિક મૂલ્યાંકન માટે જુદા જુદા છ તબક્કા નક્કી કરાયા છે તેમાં ક્લાસ ટેસ્ટ, ઓબ્જેકટિવ ટેસ્ટ લેવાશે આ બંને ટેસ્ટમાં 100 ગુણના પ્રશ્નપત્ર મુજબ 30 ગુણ અને 50 […]

કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ની એક્સટર્નલ પરીક્ષાઓની તારીખ જાહેર ન કરાતા વિરોધ

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા સંચાલિત બાહ્ય અભ્યાસક્રમ યાને એક્સટર્નલ ડીપાર્ટમેન્ટમાં વિવિધ બેચલર તેમજ માસ્ટર કોર્સમાં વિધાર્થીઓ એડમિશન લેતા હોય છે. આ વર્ષે પણ ખૂબ મોટા પ્રમાણમાં વિવિધ અભ્યાસક્રમોમાં વિધાર્થીઓએ એડમિશન લીધા છે. બાહ્ય અભ્યાસક્રમ વિભાગમાં જે વિધાર્થીઓ અન્ય જગ્યાએ કે સરકારી કચેરીઓ, શિક્ષક કે આર્મી કે પોલીસમાં સેવા કરી રહ્યા હોય તેવા વિધાર્થીઓની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code