અર્બન નક્સલ ગૌતમ નવલખાની અરજી પર સુનાવણીથી અલગ થયા CJI ગોગોઈ, કહ્યુ- કોઈ અન્ય ખંડપીઠ કરે સુનાવણી
સુપ્રીમ કોર્ટમાં ગૌતમ નવલખાની અરજી પર સુનાવણીનો મામલો સીજેઆઈ રંજન ગોગોઈ મામલાની સુનાવણીથી થયા અલગ ભીમા કોરેગાંવ મામલામાં આરોપી અર્બન નક્સલી ગૌતમ નવલખાની અરજી પર સુનાવણીથી મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ ખુદને અલગ કરી લીધા છે. ભીમા કોરેગાંવ હિંસા મામલામાં આરોપી ગૌતમ નવલખા ખુદને સામાજીક કાર્યકર્તા ગણાવે છે. મહત્વપૂર્ણ છે કે બોમ્બે હાઈકોર્ટે નવલખા પર નોંધવામાં […]