1. Home
  2. Tag "bhopal"

મધ્યપ્રદેશના ભોપાલમાં શેરી શ્વાનનો આતંકઃ 3 વર્ષની બાળકી ઉપર શ્વાનોએ કર્યો હુમલો

ભોપાલઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના બગસેવાનિયાના અંજલિ વિહાર ફેઝ-2માં પાંચ રખડતા શ્વાનોએ ત્રણ વર્ષની માસૂમ બાળકી ઉપર હુમલો કર્યો હતો. તેમજ બાળકીને અનેક જગ્યાએ બચકા ભર્યાં હતા. આ ઘટનાને મધ્યપ્રદેશ માનવ અધિકાર આયોગે ગંભીરતાથી લઈને રિપોર્ટ માંગ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર બાળકીના પિતા અહીં બાંધકામની સાઈટ ઉપર મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા […]

ભોપાલઃ બાઈક સ્ટંટ કરતા યુવાનને સર્જાયેલા અકસ્માતનો વીડિયો થયો વાયરલ

દિલ્હીઃ મધ્યપ્રદેશમાં પૂરઝડપે મોટરસાઈકલ હંકારવાનો વીડિયો વાયરલ થયો છે. બાઈક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક પર સવાર યુવાન અને તેની પાછળ બેઠેલી યુવતી ફંગોળાઈને નીચે પટકાયાં હતા. આ વીડિયોમાં બાઈક પર સવાર અને પાછળ બેઠેલી યુવતી અંગે કોઈ માહિતી જાણી શકાઈ નથી. પોલીસે પણ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. મધ્યપ્રદેશના […]

જાંબાઝ ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન, સંપૂર્ણ રાજકીય-લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર, પુત્રએ આપી મુખાગ્નિ

ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન સંપૂર્ણ રાજકીય-લશ્કરી સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર પુત્રએ આપી મુખાગ્નિ નવી દિલ્હી: તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું પણ બે દિવસ પહેલા દેહાંત થયું હતું. બેંગ્લુરુની સૈન્ય હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમને વતન ભોપાલમાં લવાયા હતા […]

રાજકીય-સૈન્ય સન્માન સાથે દિવંગત ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના કરાશે અંતિમ સંસ્કાર

નવી દિલ્હી: કુન્નૂર હેલિકોપ્ટર ક્રેશમાં એક માત્ર બચેલા એવા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું સારવાર દરમિયાન નિધન થયું હતું. તેના અંતિમ સંસ્કાર 17 ડિસેમ્બરના રોજ ભોપાલ ખાતે સંપૂર્ણ રાજકીય-સૈન્ય સન્માન સાથે કરવામાં આવશે. બીજી તરફ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, અમર શહીદના પરિવારને તેઓ 1 કરોડ રૂપિયાની સન્માન નિધિ ભેટ કરશે. ભોપાલના મુખ્યમંત્રી શિવરાજ […]

ભોપાલઃ પતિની લાશ લઈને પરિણીતા અને તેનો પ્રેમી પોલીસ સ્ટેશન પહોંચ્યાં

ભોપાલઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પત્નીએ પોતાના પ્રેમીની સાથે મળીને પતિની ઘાતકી હત્યા કરી હતી. એટલું જ નહીં મૃતદેહને કારની ડેકીમાં નાખીને તેના નિકાલ માટે આખો દિવસ ફર્યાં હતા. જો કે, પોલીસના ડરથી બંને જણા મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતા. તેમજ પતિની હત્યા કરીને લાશ ડેકીમાં પડી હોવાનું જણાવતા પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ અધિકારીઓ પણ […]

આજથી 37 વર્ષ પહેલા બની હતી ભોપાલ દુર્ઘટના,હજારો લોકોના થયા હતા મોત

ભોપાલ દુર્ઘટનાને 37 વર્ષ પૂર્ણ હજારો લોકોના થયા હતા મોત ઝેરી ગેસના કારણે ગયા હતા જીવ ગ્વાલિયર :ભોપાલ દુર્ઘટના એ ભારત દેશના ઈતિહાસમાં એવી રીતે લખાઈ ગઈ છે જેને આવનારા અનેક વર્ષો સુધી લોકો ભૂલી શકશે નહી. આ ઘટનામાં થયું એવું હતું કે,2 અને 3 ડિસેમ્બર, 1984ની વચ્ચેની રાત્રે ભોપાલમાં યુનિયન કાર્બાઈડના જંતુનાશક પ્લાન્ટમાંથી ઝેરી […]

ભોપાલ: કમલા નેહરુ હોસ્પિટલના ચિલ્ડ્રન વોર્ડમાં લાગી આગ, 4 બાળકોના મોત

કમલા નેહરુ હોસ્પિટલના ચિલ્ડ્રન વોર્ડમાં લાગી આગ 4 બાળકોના નિપજ્યા મોત,36 નવજાત શિશુને બચાવાયા સીએમએ મૃતકોના પરિવારજનો માટે 4 લાખ વળતરની જાહેરાત કરી ભોપાલ:મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના હમીદિયા કેમ્પસમાં સોમવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહીંની કમલા નેહરુ બિલ્ડીંગના બાળરોગ વિભાગમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 4 બાળકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. SNCUમાં કુલ […]

ચિત્ર ભારતી ફિલ્મ ફેસ્ટિવલ 2022: 30 નવેમ્બર પહેલા સબમિટ કરો આપની શોર્ટ ફિલ્મ

ભારતીય ચિત્ર સાધનાની ચોથી આવૃત્તિ ભોપાલમાં આગામી 18-20 ફેબ્રુઆરી, 2022ના રોજ યોજાશે આ માટે તમારે 30 નવેમ્બર પહેલા શોર્ટ ફિલ્મ સબમિટ કરવાની રહેશે અહીંયા દર્શાવેલા ઇમેલ આઇડથી તમે પ્રતિયોગિતામાં ભાગ લઇ શકો છો અમદાવાદ: ભારતીય ચિત્ર સાધના દ્વારા પ્રતિષ્ઠિત ‘ચિત્ર ભારતી ફિલ્મ ફેસ્ટિવલ-2022નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી વર્ષે 18 થી 20 ફેબ્રુઆરી, 2022ના રોજ […]

ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ હવે ભોપાલ-ઇન્દોરમાં પણ નાઇટ કર્ફ્યૂ લાગૂ કરાયો

દેશમાં ફરીથી કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ હવે મધ્યપ્રદેશ સરકારે લીધો નિર્ણય મધ્યપ્રદેશ સરકારે ભોપાલ-ઇન્દોરમાં નાઇટ કર્ફ્યૂ લાગૂ કર્યો નવી દિલ્હી: દેશમાં ફરીથી કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રને પગલે મધ્ય પ્રદેશના કેટલાક શહેરોમાં પણ નાઇટ કર્ફ્યૂ લાગૂ કરવાનો નિર્ણય લેવાયો છે. મધ્યપ્રદેશ સરકારે ભોપાલ અને ઇન્દોરમાં આગામી […]

મધ્યપ્રદેશ: કોરોના વાયરસના 603 નવા કેસ નોંધાયા, સૌથી વધુ ઇન્દોર અને ભોપાલમાં

મધ્યપ્રદેશમાં કોરોનાનો કહેર કોરોનાના નવા 603 કેસ નોંધાયા સૌથી વધુ ઇન્દોર અને ભોપાલમાં ભોપાલઃ  મધ્યપ્રદેશમાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના નવા 603 કેસ નોંધાયા છે.જેના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2,67,176 થઇ ગઈ છે. ઇન્દોરમાં બસોથી વધુ અને ભોપાલમાં સોથી વધુ દર્દીઓ મળી આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આ બીમારીને કારણે પ્રદેશમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code