1. Home
  2. Tag "water"

સુખી જળાશય યોજનાઃ મુખ્ય, શાખા અને માઈનોર નહેરોનું આધુનિકરણ કરાશે

છોટાઉદેપુરઃ સુખી જળાશય યોજના આધારિત જમણા કાંઠા અને ડાબા કાંઠાની મુખ્ય નહેરો, શાખા નહેરો અને માઈનોર નહેરોનું અંદાજે રૂ. 225 કરોડના ખર્ચે સુધારણા તેમજ આધુનિકરણ કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પરિણામે છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં સિંચાઈની સુવિધાઓ વધુ સુચારૂ બનશે તેમ, જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જણાવાયું હતું. જળ સંપત્તિ મંત્રીએ કહ્યું હતું […]

જલ જીવન મિશન: દેશના 13 કરોડ ગ્રામીણ પરિવારોને નળથી પાણી મળતું થયું

નવી દિલ્હીઃ જલ જીવન મિશન (જેજેએમ)એ આજે 13 કરોડ ગ્રામીણ કુટુંબોને નળનાં પાણીનાં જોડાણો પ્રદાન કરવાની વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. ‘સ્પીડ એન્ડ સ્કેલ’ સાથે કામ કરીને જીવન બદલી રહેલા આ મિશને ઓગસ્ટ, 2019માં મિશનની શરૂઆતમાં ગ્રામીણ નળ જોડાણનું કવરેજ માત્ર 3.23 કરોડ પરિવારોથી વધારીને માત્ર 4 વર્ષમાં 13 કરોડ કરી દીધું છે. […]

દાંતીવાડા ડેમના છ દરવાજા ખોલીને બનાસનદીમાં 25 હજાર ક્યુસેક પાણી છોડાયું

અમદાવાદઃ માઉન્ટ આબુ ઉપરવાસમાં ભારે વરસાદને લીધે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં 25,000 ક્યુસેક જેટલું પાણી છોડાયું છે. આ વર્ષે ઉપરવાસના જિલ્લાઓમાં અને દક્ષિણ રાજસ્થાનમાં સારા વરસાદને લીધે બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા બંધમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. માઉન્ટ આબુ ઉપરવાસમાં 160 મી.મી. ભારે વરસાદ થતાં આજે 28 જુલાઈએ દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો 599.35 ફૂટ […]

ઉત્તર ગુજરાતમાં સતત વરસાદને પગલે દાંતીવાડા ડેમ, ધરોઈ ડેમમાં નવા પાણીની આવક

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન ઉપરવાસમાં વરસી રહેલા સતત વરસાદને પગલે સાબરમતી નદી અને દાંતીવાડા ડેમમાં સતત નવા પાણીની આવક થઈ છે. રાજસ્થાન વિસ્તારમાં પણ વરસાદ વરસવાને લઈ નદીઓમાં પાણીની આવક થઈ રહી છે. સાબરમતી અને દાંતીવાડા ડેમમાં સતત નવા પાણીની આવકને પગલે સ્થાનિકોમાં ખુશી ફેલાઈ છે. આ ઉપરાંત સાબરકાંઠાના વિજયનગર […]

રાજ્યના 206 જળાશયમાં 39 ટકા પાણીનો સંગ્રહ, સરદાર સરોવર ડેમ 57 ટકા ભરાયો

અમદાવાદઃ ગુજરાતમાં લગભગ તમામ તાલુકાઓમાં શ્રીકાર વર્ષાને પરિણામે રાજ્યમાં કુલ 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 38.83 ટકા પાણીનાં જથ્થાનો સંગ્રહ થયો છે. ગત વર્ષે આ સમયે 37.35 ટકા સામે આ વર્ષે 45.49 ટકા જળાશયો ભરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 56.62 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. જયારે ગુજરાતના 19 […]

જૂનાગઢઃ વિરાન ખાણ પોલીસ-સિંચાઈ વિભાગના પ્રયાસથી જળાશયમાં ફેરવાઈ, વન્યપ્રાણીઓને મળશે રાહત

અમદાવાદઃ જૂનાગઢના રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ ટ્રેનિંગ સેન્ટરની પાછળ આવેલ એક સમયે વિરાન ભાસતી અને પડતર એવી કબુતરી ખાણ પોલીસ અને સિંચાઈ વિભાગ- જૂનાગઢના જળસંગ્રહ માટેની આગવી પહેલના પરિણામે, આજે મેઘરાજાની પ્રથમ જ પધરામણીમાં આ કબુતરી ખાણ જળરાશિથી છલોછલ છે. સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર મૌલિક મહેતા જણાવે છે કે, રેન્જ આઈ.જી. મયંકસિંહ ચાવડા દ્વારા […]

ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં સંગ્રહિત પાણીનો જથ્થો 15 વર્ષની સ્થિતિએ સૌથી વધારે

અમદાવાદઃ રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં IMD ના અધિકારી દ્વારા બિપરજોય સાયક્લોન અને વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત સિંચાઇ વિભાગના અધિકારીશ્રીએ જળાશયોની સ્થિતિની માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં સંગ્રહિત પાણીનો જથ્થો […]

શિવલિંગ પર જળ ચઢાવવાથી થાય છે આ ફાયદા,આજે જ જાણો

શાસ્ત્રો અનુસાર ભગવાનને બેલપત્ર, ધતુરા, આકના ફૂલથી લઈને વિવિધ વસ્તુઓથી અભિષેક કરવાનો નિયમ છે. પરંતુ કહેવાય છે કે જો તમારી પાસે કંઈ ન હોય તો અભિષેક માત્ર પાણીથી કરો. રવિવારે શિવલિંગ પર જળ ચઢાવવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે. તેની સાથે જ દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, જેના કારણે ઘરમાં ક્યારેય […]

ગ્રામીણ નળનાં પાણીનાં જોડાણો 2019માં 16.64 ટકાથી વધીને 41 મહિનાના ગાળામાં 62.84 ટકા થયાં

નવી દિલ્હીઃ “જીવન બચાવવામાં, મહિલાઓ અને દીકરીઓને સશક્ત બનાવવામાં અને ઈઝ ઑફ લિવિંગ- જીવનની સરળતામાં ફાળો આપવા માટે પીવાનાં સુરક્ષિત પાણીની ભૂમિકાના આપણે સાક્ષી છીએ.” નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી. કે. પૌલે આજે અહીં ભારતમાં ‘હર ઘર જલ’ કાર્યક્રમના નોંધપાત્ર ફાયદાઓ પર પ્રકાશ પાડતા ડબ્લ્યૂએચઓના મહત્વપૂર્ણ અહેવાલના વિમોચન પ્રસંગે આ વાત કરી હતી. તેમણે […]

રાજ્યના જળાશયોમાં 39 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ, 13 ડેમ ખાલી

અમદાવાદઃ ગુજરાતના 206 જળાશયોમાં હાલ લગભગ 39.03 ટકા જેટલો જથ્થો ઉપલબ્ધ હોવાનું જાણવા મળે છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 47.52 ટકા જેટલું પાણી છું. રાજ્યના 206 જળાશયોમાંથી માત્ર 1 માં જળસ્તર 90 ટકાથી વધારે છે. જ્યારે 3 જળાશયમાં 70 ટકાથી 80 ટકા, લગભગ 202 જળાશયમાં 70 ટકાથી ઓછું જળસ્તર છે. રાજ્યના 13 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code