સુખી જળાશય યોજનાઃ મુખ્ય, શાખા અને માઈનોર નહેરોનું આધુનિકરણ કરાશે
છોટાઉદેપુરઃ સુખી જળાશય યોજના આધારિત જમણા કાંઠા અને ડાબા કાંઠાની મુખ્ય નહેરો, શાખા નહેરો અને માઈનોર નહેરોનું અંદાજે રૂ. 225 કરોડના ખર્ચે સુધારણા તેમજ આધુનિકરણ કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પરિણામે છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં સિંચાઈની સુવિધાઓ વધુ સુચારૂ બનશે તેમ, જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જણાવાયું હતું. જળ સંપત્તિ મંત્રીએ કહ્યું હતું […]