ગુજરાતના જળાશયોમાં 80 ટકા પાણીનો સંગ્રહઃ 53 જળાશયો સંપૂર્ણ છલકાયાં
સરદાર સરોવરમાં 88 ટકાથી વધુ જળસંગ્રહ 64 જળાશયો 70 ટકાથી વધુ ભરાયાં અમદાવાદઃ રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના કુલ 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 80 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જયારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2.97 લાખ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 88.87 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના […]