1. Home
  2. Tag "biopic"

અટલ બિહારી વાજપેયીની બાયોપિકની જાહેરાત, પંકજ ત્રિપાઠી કરશે પૂર્વ PMનો રોલ

મુંબઈઃ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિકમાં બોલીવુડના ખ્યાતનામ કલાકાર પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમણે જણાવ્યું કે આ રોલ તેમને મળ્યો એ તેમની માટે બહુ મોટી ખુશીની વાત છે.  કારણ કે, જ્યારથી પૂર્વ વડાપ્રધાનની બાયોપિકની જાહેરાત થઈ ત્યારથી જ અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવનાર અભિનેતા કોણ હશે તેની ચર્ચા ચાલી રહી હતી. […]

અભિનેતા શ્રેયસ તલપડે સ્ટારર ફિલ્મ ‘કોન પ્રવીણ તાંબે’ની રિલીઝ ટેડ આવી સામે- આ બાયોપિક ઓટીટી પર થશે રિલીઝ

કોન  પ્રવીણ તાંબે ફિલ્મની રિલીઝ ટેડ જાહેર 1લી એપ્રિલના રોજ ફિલ્મ થશે રિલીઝ મુંબઈઃ- કોરોના મહામારીની ગતિ ઘીમી પડતાની સાથે જ બી ટાઉનમાં ફિલ્મોની લાઈન લાગી છે અનેક ફિલ્મોના શૂટિંગ શરુ થઈ ચૂક્યા છે તો કેટલીક ફિલ્મો રિલીઝ થી ગઈ છે તો હાલ કેટલીક ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે હવે કોમેડિ સ્ટાર શ્રેયસ તલપડેની […]

હોકીના દિગ્ગજ ધ્યાનચંદના જીવન પર આધારિક ફિલ્મમાં ઈશાન ખટ્ટરની કરાઈ પસંદગી

મુંબઈઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં છેલ્લા કેટલાક વર્ષાં બાયોપિક ફિલ્મ વધારે બની રહી છે. તેમજ લોકો મહાનુભાવો ઉપર આધારિક ફિલ્મો જોવાનું પણ પસંદ કરે છે. દરમિયાન હોકીના દિગ્ગજ ધ્યાનચંદજીના જીવન ઉપર આધારિત ફિલ્મ બનાવવાનું નિર્દેશક અભિષેક ચોબે આયોજન કરી રહ્યાં છે. તેમજ આ ફિલ્મમાં તેઓ સુપર સ્ટાર શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટરને લેવા માંગે છે. જોકે મેકર્સ […]

મહેન્દ્રસિંહ ધોની, મહંમદ અઝહરુદ્દિન પછી હવે સૌરવ ગાંગુલી પર બની શકે છે ફિલ્મ

‘દાદા’ પર બની શકે છે ફિલ્મ બાયોપિકને સૌરવ ગાંગુલીએ ગ્રીન સિગ્નલ આપ્યું કેટલીક બાબતો સ્પષ્ટ થતા લાગશે વધારે સમય મુંબઈ: ભારતને વર્ષ 2011માં વિશ્વકપ જીતાડનાર મહેન્દ્રસિંહ ધોની પર ફિલ્મ બની છે, મહંમદ અઝહરુદ્દીનની રિયલ લાઈફને ફિલ્મી પડદે જોઈ ચુકાઈ છે ત્યારે હવે દાદાની ફિલ્મ પણ થિયેટરોના પડદે આવવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. BCCIના અધ્યક્ષ અને […]

કોરિયોગ્રાફર સરોજ ખાનના જીવન પર બનશે ફિલ્મ,પ્રોડ્યુસર ભૂષણ કુમારે બાયોપિક બનાવવાની કરી જાહેરાત

કોરિયોગ્રાફર સરોજ ખાનના જીવન પર બનશે ફિલ્મ નિર્માતા ભૂષણ કુમારે બાયોપિક બનાવવાની કરી જાહેરાત કારકીર્દિમાં 3500 થી વધુ ગીતોની કરી હતી કોરિયોગ્રાફી મુંબઈ :પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાનના નિધનને 3 જુલાઇએ એક વર્ષ પૂર્ણ થયું ગયું છે. એવામાં ફિલ્મ નિર્માતા ભૂષણ કુમારે તેમના બેનર ‘ટી-સિરીઝ’ હેઠળ તેમના જીવન પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. સરોજ ખાનનું […]

બાયોપીક “ભાગ મિલ્ખા ભાગ” માટે મિલ્ખાસિંહે માત્ર એક રૂપિયો લીધો હતો

દિલ્હીઃ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ અપનારા જાણીતા એથલીટ મિલ્ખાસિંહએ પોતાના જીવન ઉપર બનેલી બાયોપીક ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ માટે માત્ર એક રૂપિયો જ લીધો હતો. ફ્લાઈંગ શિખના નામથી જાણીતા મહાન એથલીટ મિલ્ખાસિંહનું મોડી રાતે નિધન થયું છે. તેઓ 91 વર્ષના હતા. ભારતીય ખેલ જગતમાં મિલ્ખાસિંહ જાણીતું નામ હતું. યુવાનો સહિતના રમત પ્રેમીઓમાં તેઓ જાણીતા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code