1. Home
  2. Tag "bjp office"

“સ્વતંત્રતા સંગ્રામમાં કોઈપણ ગુજરાતી નહોતા”: ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાના નિવેદનથી વિવાદ

ટીએમસી સાંસદે માત્ર ગુજરાતી સ્વતંત્રતા સેનાનીઓનું જ નહીં પરંતુ સમગ્ર દેશના સ્વાતંત્ર્ય વીરોનું અપમાન કર્યું છેઃ ગૌતમભાઈ ગેડીયા ગાંધીનગર, 30 માર્ચ, 2026 – ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં એકપણ ગુજરાતીનો ફાળો નહોતો પરંતુ મોટી સંખ્યામાં બંગાળીઓએ જ સંગ્રામમાં ભાગ લીધો હતો તેવા ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાના વિવાદિત નિવેદન સામે ભારતીય જનતા પાર્ટીએ સખત વાંધો ઉઠાવ્યો છે. ગુજરાત ભાજપે […]

કર્ણાટક ભાજપાનું કાર્યાલય ઉડાવવાના આતંકીઓના કાવતરાનો પર્દાફાશ

બેંગ્લોર રામેશ્વર કેફે બ્લાસ્ટ કેસમાં એનઆઈએ આરોપીઓ સામે કરી ચાર્જશીટ એનઆઈએની તપાસમાં થયા હતા ચોંકાવનારા ખુલાસા બેંગ્લોરઃ બેંગ્લોરમાં હાઈપ્રોફાઈલ રામેશ્વર કેફે બ્લાસ્ટ કેસમાં એનઆઈએએ ચાર આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી. તપાસનીશ એજન્સી દ્વારા આ કેસમાં મુસાવિર હુસેન શાજિબ, અબ્દુલ મથીન અહમદ તાહા, માજ મુનીર અહમદ અને મુઝમમ્મિલ શરીફની સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. […]

મિશન ઝાડુ હેઠળ AAP નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છેઃ કેજરીવાલ

એક પછી એક AAP નેતાઓની ધરપકડના વિરોધમાં સીએમ અરવિંદ કેજરીવાલ બીજેપી હેડક્વાર્ટર જવા રવાના થયા હતા. દિલ્હી પોલીસે તેમને અને પાર્ટીના સમર્થકોને ત્યાં જતા રોક્યા હતા.આખરે તેઓ પાર્ટીના મુખ્ય કાર્યાલય પર પાછા ફર્યા હતા. આ પહેલા પોતાની પાર્ટીના કાર્યાલય પર એકત્ર થયેલા કાર્યકરોને સંબોધતા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રવિવારે આમ આદમી પાર્ટીના નેતાઓને એક પછી […]

PM સાથે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલની મુલાકાતથી ભાજપ ટાર્ગેટ પુરો કરી શકશેઃ પાટિલ

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એકથી સવા મહિના જેટલો સમય બાકી છે. ભાજપે વધુ બેઠકો મેળવવા એડીચોટીનું જોર લગાવ્યું છે. સૌરાષ્ટ્રમાં પાટિદાર સમાજનો ઘણીબધી બેઠકો પર સારોએવો પ્રભાવ છે. ત્યારે પાટિદાર સમાજને રિઝવવા માટે તમામ પક્ષો પ્રયાસો કરી રહ્યા છે. પાટિદાર સમાજના આસ્થાના કેન્દ્રસમા ખોડલધામ ટ્રસ્ટના અગ્રણી નરેશ પટેલે અન્ય ટ્રસ્ટીઓ સાથે દિલ્હી જઈને વડાપ્રધાન […]

કમલમમાં ભાજપના ટોચના નેતાઓ સાથે પીએમ મોદીની બેઠક યોજાઈ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે હવાઈ માટે અમદાવાદ આવ્યાં હતા. એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદ એરપોર્ટથી પ્રદેશ કાર્યલય કમલમ સુધી ભવ્ય રોડ-શો યોજાયો હતો. રોડ-શોમાં મોટી સંખ્યામાં નેતાઓ- કાર્યકરો અને પ્રજા ઉમટી પડી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કમલમ ખાતે ભાજપના નેતાઓને મળ્યા હતા. તેમજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને […]

તમિલનાડુમાં ભાજપની ઓફીસ ઉપર હુમલો – મધરાતે પેટ્રોલ બોમ્બ ફેંકાયો

ચેન્નઈઃ તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં બીજેપી કાર્યાલય પર મોડી રાત્રે પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ હુમલા બાદ બીજેપી નેતા કરાટે ત્યાગરાજને કહ્યું કે ભાજપ આ પ્રાકરના હુમાઓથી ડરવાની નથી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટનાને લઈને નિવેદન આપતા ત્યાગરાજને કહ્યું કે, ” રાતે 1:30 વાગ્યે અમારી ઓફિસ પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code