1. Home
  2. Tag "BJP"

પીએમ મોદીએ જમ્મુમાં કોંગ્રેસ, પીડીપી અને એનસી ઉપર કર્યાં આકરા પ્રહાર

જમ્મુઃ કેન્દ્ર શાસિત રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર હવે ધીમે-ધીમે અંતિમ તબક્કામાં પહોંચી રહ્યો છે, દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ નવુ ભારત છે અને આતંકવાદીઓને ઘરમાં ઘુસીને મારે છે. આતંકવાદીઓને તેમની ભાષામાં જ જવાબ આપવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના એમએ સ્ટેડિયમમાં વિજય […]

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનનો એજન્ડા લાગુ નહીં થવા દઈએ: નરેન્દ્ર મોદી

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ કટરામાં પીએમ મોદીએ રેલીને કર્યું સંબોધન નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કટરામાં ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપી પર આકરા પ્રહાર કર્યાં હતા. પીએમ મોદીએ પણ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ દ્વારા કલમ 370 પર આપવામાં આવેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સને લઈને જમ્મુ-કાશ્મીરમાં […]

હું પૈસાથી સત્તા અને સત્તાથી પૈસાની રમતનો ભાગ બનવા આવ્યો નથીઃ કેજરિવાલ

નવી દિલ્હીઃ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પાર્ટીના નેતાઓને સંબોધતા કહ્યું, “જ્યારે હું જેલમાં હતો ત્યારે ભાજપના લોકોએ પૂછ્યું હતું કે કેજરીવાલે તેમના પદ પરથી રાજીનામું કેમ નથી આપ્યું. તેઓએ વિપક્ષના તમામ લોકો પર કેસ દાખલ કર્યા. આજે દિલ્હીમાં અમે ઘણું કરી શકીએ છીએ કારણ કે અમે પ્રામાણિક છે આ લોકો અમારી પ્રામાણિકતાથી ડરે છે કારણ કે […]

આઝાદી પછી જમ્મુ-કાશ્મીર વિદેશી દળોના નિશાના પર : નરેન્દ્ર મોદી

જમ્મુઃ વિધાનસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે. દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોડામાં એક જાહેર સભાને સંબોધિત કરતા કહ્યું કે જમ્મુ અને કાશ્મીર શરૂઆતથી જ વિદેશી દળોના નિશાના પર રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, “આ વખતની ચૂંટણી જમ્મુ-કાશ્મીરનું ભાવિ નક્કી કરવા જઈ રહી છે. આઝાદી પછીથી […]

કલોલ પાલિકામાં ભાજપના નારાજ જુથના 12 સભ્યોના રાજીનામાં

પ્રશેર ટેકનીક સામે કમલમમાં નેતાઓ ગુસ્સે ભરાયા, મોવડી મંડળ અમિત શાહને પૂછી નિર્ણય કરશે, ભાજપને નગરપાલિકામાં સત્તા ગુમાવવાનો ડર ગાંધીનગરઃ કલોક નગરપાલિકામાં ભાજપની ભાંજગડ જોવા મળી રહી છે. અને નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા સભ્યો વચ્ચે ખટરાગ ચરમસીમાએ પહોંચ્યો છે. 12 જેટલા સભ્યોએ પક્ષને રાજીનામાં ધરી દીધા છે. એટલે નગરપાલિકામાં સત્તા ગુમાવવી પડે એવી સ્થિતિ જોવા મળી […]

હરિયાણાઃ ભાજપાએ 21 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, બે મુસ્લિમ નેતાને અપાઈ ટીકીટ

ભાજપાએ અત્યાર સુધી 88 ઉમેદવારોના નામ જાહે કર્યાં વિધાનસભાની બે બેઠકો માટે હજુ નામ જાહેર કરાશે નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપાએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં 21 બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. બે મુસ્લિમ ઉમેદવારોને પણ ટીકિટ આપવામાં આવી છે. બીજી યાદી સાથે ભાજપાએ હરિયાણાની 90 પૈકી 88 […]

કોંગ્રેસ હંમેશા અનામત વિરોધી રહી છેઃ ભાજપા

અનામત મામલે રાહુલ ગાંધીએ અમેરિકામાં કર્યું નિવેદન રાહુલ ગાંધીના નિવેદનનો માયાવતીએ વિરોધ કર્યો ભાજપાએ પણ રાહુલ ગાંધીના નિવેદન મામલે માયાવતીને આપ્યું સમર્થન લખનૌઃ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ અનામત અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદન સામે વાંધો વ્યક્ત કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દે બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમોને સમર્થન આપ્યું છે. રાહુલ ગાંધીએ તેમના […]

હરિયાણા ચૂંટણીઃ ભાજપ-કોંગ્રેસમાં બળવો કરનારા નેતાઓને ‘આપ’એ બનાવ્યાં ઉમેદવાર

AAP એ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી BJPના બળવાખોર કૃષ્ણ બજાજ અને કોંગ્રેસના પૂર્વ નેતા જવાહરલાલને ટાકીટ અપાઈ નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણ ગરમાયું છે. રાજકીય પક્ષો દ્વારા હાલ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યાં છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં મોટાભાગના નેતાઓ કોંગ્રેસ અને […]

આર્ટીકલ 370 ભૂતકાળ, હવે ક્યારેય પરત નહી ફરીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઘોષણાપત્ર જાહેર કર્યું છે. શાહ બે દિવસના જમ્મુ પ્રવાસે પહોંચ્યાં હતા. અમિત શાહે પાર્ટીનું સંકલ્પ પત્ર જાહેર કર્યાં બાદ જણાવ્યું હતું કે, આઝાદીના સમયથી અમારી પાર્ટી જમ્મુ-કાશ્મીરનો આ ભૂભાગ ખુબ મહત્વપૂર્ણ કર્યો છે, તેમજ અમે આ ભૂભાગને હંમેશા ભારત સાથે જોડી રાખવાનો […]

ગુજરાતમાં ભાજપના બે કરોડ સભ્ય બનાવવા આકરો ટાર્ગેટ અપાતા નેતાઓ નારાજ

સાંસદોને 10,000, ધારાસભ્યોને 5000ને વ્યક્તિગત ટાર્ગેટ અપાયો, લોકસભા વિસ્તારમાં 7 લાખનો ટાર્ગેટ, સામાન્ય કાર્યકરોને પણ અપાયો ટાર્ગેટ અમદાવાદઃ દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. જૂના નેતાઓએ પોતાની મેમ્બરશિપ રિન્યુ કરાવી રહ્યા છે. ભાજપના દરેક નેતાઓને સભ્યો બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. દરેક સાંસદને 10 હજાર વ્યક્તિગત રીતે અને સંસદીય વિસ્તારમાં 7 લાખ નવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code