1. Home
  2. Tag "BJP"

મેનકા ગાંધીની બેઠક પરથી ભાજપ પ્રેમ શુક્લાને ઉતારે તેવી શક્યતા, પીલીભીતમાં ગંગવાર ફાઈનલ?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ ત્રીજી યાદી પર મંથન કરી રહ્યું છે. અત્યાર સુધીમાં જાહેર થયેલી બે યાદીઓમાં ભાજપે 267 ઉમેદવારોને ઘોષિત કર્યા છે. પરંતુ યુપીમાં 24 ઉમેદવારો જાહેર થવાના બાકી છે અને બિહારમાં પણ એકપણ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. ભાજપના સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે બંને રાજ્યોમાં મોટી […]

“મોદીની ખોપરીમાં જો ગોળી મારી દઈએ”: વીડિયો જોઈને ભાજપે ચૂંટણી પંચને કરી ફરિયાદ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખોના એલાનની સાથે જ એક તરફ જ્યા પ્રચાર અભિયાન તેજ થઈ ચુક્યું છે. તો બીજી તરફ નેતાઓની જીભ પણ તેના તેવર દેખાડી રહી છે. ઘણીવાર મર્યાદાની દરેક સીમા લાંઘતા દેખાતા નેતાઓનું આવું જ એક કારનામું સામે આવ્યું છે. ભાજપે સોશયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ શેયર કરતા દાવો કર્યો છે કે […]

Lok Sabha Election 2024: નૂપુર શર્માની ભાજપમાં ફરીથી વાપસીની સંભાવના, રાયબરેલીથી ચૂંટણી લડે તેવી શક્યતા

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચુક્યું છે. આ ક્રમમાં પાર્ટીઓ પોતાના ઉમેદવારોના લિસ્ટ જાહેર કરી રહી છે. અહેવાલ છે કે ભાજપ નૂપુર શર્માને રાયબરેલીથી લોકસભા ઉમેદવાર બનાવે તેવી શક્યતા છે. પયગમ્બર મોહમ્મદ પર કરવામાં આવેલી ટીપ્પણીના કારણે તેઓ બે વર્ષથી ઘણાં વિવાદોમાં ઘેરાયેલા છે. વિવાદો બાદ નૂપુર શર્માને ભારતીય જનતા પાર્ટીએ બરખાસ્ત કર્યા […]

મારા માટે તમામ માતા, બહેન અને દીકરી શક્તિનું સ્વરૂપ, અને હું તેમની પુજા કરું છું: PM મોદી

બેંગ્લોરઃ લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપા દક્ષિણ ભારતમાં પોતાની પકડને મજબુત કરવાના પ્રયાસ કરી રહી છે. તમિલનાડુ અને કેરલમાં રેલીને સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલંગાણા પહોંચ્યા હતા. તેલંગાણામાં જગતિયાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે એક બેઠકને સંબોધિત કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈડી ગઠબંધન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે રાહુલ ગાંધીના શક્તિવાળા […]

આ તે કેવી દાદાગીરી? : આજાન વખતે હનુમાનચાલીસા વગાડનારા દુકાનદારને નિર્દયતાપૂર્વક મરાયો માર, બેંગલુરુમાં બબાલ

બેંગલુરુ: કર્ણાટકના પાટનગર બેંગલુરુના નગરથપેટેમાં રવિવારે સાંજે કેટલાક લોકોએ એકજૂટ થઈને એક દુકાનદારને માર માર્યો છે. પીડિતે પોલીસ ફરિયાદ કરી છે કે તે દુકાનમાં ભક્તિગીત વગાડી રહ્યો હતો, ત્યારે તેની દુકાન પર છ લોકો આવ્યા અને તેમણે તેને બંધ કરવા માટે દમદાટી મારી હતી. તેના પછી આ તમામ લોકોએ તેની સાથે મારામારી શરૂ કરી હતી. […]

1951-52થી 2019: સ્વંતંત્રતા બાદથી અત્યાર સુધીમાં કેટલીવાર યોજાઈ લોકસભા ચૂંટણી, શું રહ્યા પરિણામ?

નવી દિલ્હી: ભારતીય ચૂંટણી પંચ શનિવારે આગામી લોકસભા ચૂંટણીની તારીખોની ઘોષણા કરી રહ્યું છે. 1952માં લોકસભાની પહેલી ચૂંટણી થઈ અને ત્યારથી અત્યાર સુધીમાં કુલ 17 વખત સંસદના નીચલા ગૃહની ચૂંટણી યોજાઈ ચુકી છે. હવે 18મી લોકસભા ચૂંટણીનો શંખનાદ થઈ રહ્યો છે.   1951-52ની પહેલી લોકસભા ચૂંટણી- અંગ્રેજોથી દેશની આઝાદી બાદ પહેલીવાર લોકસભા માટે 1951-52માં ચૂંટણી […]

ભાજપનું મિશન સાઉથ: લોકસભા ચૂંટણી પહેલા દક્ષિણ ભારતની મુલાકાતો કેમ લઈ રહ્યા છે પીએમ મોદી?

નવી દિલ્હી: 2014માં 282 અને 2019ની લોકસભાની ચૂંટણીઓમાં ભાજપે 303 બેઠકો પર જીત મેળવ્યા બાદ હવે 2024ની લોકસભાની ચૂંટણીમાં 370 બેઠકો જીતવાનું લક્ષ્ય નિર્ધારીત કર્યું છે. આ ટાર્ગેટ નાનો નથી. હિંદી બેલ્ટ ભાજચપનો જનાધાર માનવામાં આવે છે. પરંતુ માત્ર ઉત્તર ભારતમાંથી જ આટલી બેઠકો મળવાની નથી. ભાજપની સમસ્યા એ પણ છે કે ઉત્રત ભારતમાં જે […]

CAAનો અમલ: અટલ યુગથી મોદીયુગ સુધી, કેટલું બદલાયું ભાજપનું મુસ્લિમ પોલિટિક્સ?

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ તેની 1980માં સ્થાપના પછી પોતાના ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવેલા ઘણાં વિચારધારાત્મક વાયદાઓ અને એજન્ડાઓને પૂર્ણ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રમાં ત્રણ વખત અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અને બે વખત નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર બનાવી છે. આ કડીમાં નરેન્દ્ર મોદીની સરકારની બીજી ટર્મમાં નાગરિકતા સંશોધન કાયદો પણ લાગુ […]

ભાજપને લોકસભા ચૂંટણીની ટિકિટ પાછી આપનારા ભોજપુરી સિંગર પવનસિંહનો યૂટર્ન, કહ્યું- ચૂંટણી લડીશ

પટના: રાજકારણ સંભાવનાઓનો ખેલ છે. પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠક પરથી ભાજપને ટિકિટ પાછી આપનારા ભોજપુરી એક્ટર અને સિંગર પવનસિંહ ફરી એકવાર ચર્ચામાં છે. પવનસિંહ આ વખતે પોતાના યૂટર્નને લઈને ચર્ચામાં છે. તેમણે આસનસોલ બેઠક પરથી અંગત કારણોને ટાંકીને ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો. પરતું હવે તેઓ કહી રહ્યા છે કે તેઓ લોકસભાની ચૂંટણી લડશે. […]

અસદુદ્દીન ઓવૈસીએ લાલુ-તેજસ્વીનું ટેન્શન વધાર્યું, AIMIMનું બિહારની 11 બેઠકો પર ચૂંટણી લડવાનું એલાન

પટના: અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમએ બિહારની 11 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. તેનાથી લાલુપ્રસાદ અને તેજસ્વી યાદવની પાર્ટી આરજેડી સહીત આખા મહાગઠબંધનની ચિંતા વધવાની છે. ઓવૈસીની પાર્ટી બિહારની 40 લોકસભા બેઠકોમાંથી કિશનગંજ, અરરરિયા, કટિહાર, પૂર્ણિયા સહીતની 11 બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉતારશે. રાજ્યના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો ધરાવતા મતક્ષેત્રોમાં એવૈસી ગત કેટલાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code