1. Home
  2. Tag "Blood sugar"

તરબૂચના બીજના ફાયદા જાણશો તો ક્યારેય તેને ફેંકી નહીં દો, સ્વાસ્થ્ય માટે છે અત્યંત ગુણકારી

આ કાળઝાળ ગરમીમાં ફળો પેટ અને મન બંનેને ઠંડક આપવામાં મદદ કરે છે. શરીરને હાઇડ્રેટ કરવા અને ગરમીને હરાવવા માટે તરબૂચથી સારો વિકલ્પ બીજો કોઇ હોઇ શકે નહીં. તરબૂચના બીજમાં પ્રોટીન, ચરબી અને આયર્ન અને ઝિંકનું મધ્યમ સ્તર હોય છે. તેઓ ખાસ કરીને મેગ્નેશિયમમાં વધુ હોય છે જે શરીરમાં ઘણી પ્રક્રિયાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ […]

પોષક તત્વોથી ભરપૂર કાકડીને ઓછી ન આંકતા, 100 જેટલા રોગોને દુર કરવાની છે ક્ષમતા

શરીરને સ્વસ્થ્ય રાખવા અને પુરતા પોષકતત્વો શરીરને મળી રહે તે માટે યોગ્ય આહાર લેવો જરૂરી છે. આહારની સાથે ફ્રૂટ અને શરૂરની જરૂરી બીજા લીલા શાકભાજી પણ લેવા જોઇએ. કાકડી પણ એમાનું એક છે. કાકડીથી અનેક ભયંકર બિમારીઓ દૂર થાય છે. કાકડી એક ફૂડ છે જે ખાવાથી ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે. તે શરીરને સ્વસ્થ […]

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં નિપુણ છે આ 5 ઘરગથ્થુ ઉપચાર, બ્લડ શુગર તરત જ ઘટશે

ડાયાબિટીસ એક એવી ગંભીર સમસ્યા છે, જે તેની સાથે અન્ય ઘણી બીમારીઓનું જોખમ પણ લાવે છે. આ એક જીવનશૈલી રોગ છે, જે ખરાબ જીવનશૈલીને કારણે સમગ્ર વિશ્વમાં પુખ્ત વયનાથી લઈને બાળકો સુધી દરેકને અસર કરી રહી છે. કહેવાય છે કે ભારતમાં લગભગ 50 લાખ લોકો આ બીમારીથી પીડિત છે. પ્રકાર 2 ડાયાબિટીસ એ એવી સ્થિતિ […]

સવાર-સવારમાં બ્લડ શુગર વધી જાય છે? નાસ્તામાં આ વસ્તુ ખાવાથી મળશે રાહત

ડાયાબિડીસના દર્દીઓમાં બ્લડ શુગરનો વધારો ખૂબ ખરાબ માનવામાં આવે છે. જે દર્દીઓનું શુગર લેવલ હંમેશા વધારે રહે છે તેમના ફેફસા, કિડની અને હ્રદય પર ખરાબ અસર પડે છે. કેટલાક દર્દીઓ ફરિયાદ કરે છે રોજ સવારે તેમનું લોહી અચાનકથી સ્પાઈક કરી જાય છે. તમે પણ એવા લોકોમાંથી છો તો તમારા મોર્નિંગ બ્રેકફાસ્ટ વધારે હેલ્દી હોવું જરૂરી […]

સવારે અચાનક ઘટેલા બ્લડ શુગરને આ રીતે ઓળખો, જોણો પહેલા શું કરવું?

ડાયાબિટીસ એક એવી બીમારી છે. જેમાં તમારે મેનેજ કરવાની જરૂર છે. ખરેખર ડાયાબિટીસના દર્દીઓને શુગર લેવલ બધવાથી દવા લેતા હોય છે. પણ ઘણી વાર શુગર લેવલ ઓછું પણ થઈ શકે છે. એવામાં એક્સપર્ટનું કહેવું છે કે હોઈ બ્લડ શુગર લેવલની તુલના લો બ્લડ શુગર સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ઘણીવાર દર્દીઓને સવારે આ […]

જો તમે બ્લડ શુગર અને ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ ત્રણ મસાલાનો ઉપયોગ કરો…

ડાયાબિટીસ એક એવો રોગ છે જે વ્યક્તિને થાય તો જીવનભર તેની સાથે રહે છે. જેના કારણે વ્યક્તિ થાક અનુભવવા લાગે છે. શરીરમાં ઉર્જા ઘટવા લાગે છે, અનેક ખાદ્યપદાર્થોનો ત્યાગ કરવો પડે છે, જીવનમાં સ્વાદ ઓછો થવા લાગે છે. આવી સ્થિતિમાં, તમામ ડાયાબિટીસના દર્દીઓ માટે તેમના બ્લડ સુગરને સંતુલિત રાખવું અથવા સામાન્ય રીતે તેમની દિનચર્યામાં આવી […]

World Diabetic Day :ડાયટમાં આ હેલ્ધી વસ્તુઓને કરો સામેલ,બ્લડ શુગર લેવલ રહેશે નિયંત્રણમાં

આજના સમયમાં ડાયાબિટીસ એક સામાન્ય રોગ બની ગયો છે. તેણે બાળકોથી લઈને વડીલો સુધી બધાને જકડી લીધા છે. જીવનભર આ રોગ અનેક રોગોનું કારણ બને છે.આપણી રોગપ્રતિકારક શક્તિને નષ્ટ કરવા સાથે તે શરીરમાંથી વર્તમાન ઊર્જાને બહાર કાઢી નાખે છે. જેના કારણે શરીર પર વાયરલ, ફ્લૂ જેવી બીમારીઓની અસર વધે છે. ડાયાબિટીસ એક ખૂબ જ ખતરનાક […]

બ્લડ શુગર રહેશે નિયંત્રણમાં,ઉપવાસ દરમિયાન ખાઓ આ 2 વાનગીઓ

હાલ નવરાત્રી ચાલી રહી છે.વ્રત દરમિયાન માતાને પ્રસન્ન કરવા માટે ભક્તો નવ દિવસ સુધી ઉપવાસ કરે છે.ઉપવાસ માત્ર શરીરને ડિટોક્સિફાય કરતું નથી, તે ઘણા સ્વાસ્થ્ય લાભો પણ પ્રદાન કરે છે.પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપવાસ થોડો મુશ્કેલ હોઈ શકે છે.લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી ડાયાબિટીસના દર્દીઓમાં શુગર લેવલ વધી શકે છે.તેથી, આ સમય દરમિયાન તમારે તમારા […]

બ્લડ સુગર લેવલ વધી જાય છે? તો ચિંતા ન કરો, તેને કંટ્રોલ કરી શકાય છે

તહેવારોના સમયમાં આપણા દેશમાં મીઠાઈ સૌથી વધારે વેચાય છે, દુકાનો પર ખરીદી માટે તો લોકોની ભીડ જામતી હોય છે આવામાં કેટલાક લોકોને ચિંતા પણ થતી હોય છે અને તેનું કારણ હોય છે તેમના શરીરમાં રહેલી કેટલીક સમસ્યા. જ્યારે પણ તહેવાર આવે ત્યારે લોકોને ગળી વસ્તુ વધારે ખાવાનું મન થતું હોય છે પણ સુગર લેવલ વધી […]

ઉંમર પ્રમાણે કેટલું બ્લડ શુગર હોવું જોઈએ,જાણો

બ્લડ શુગર વિશે મહત્વની માહિતી જાણો કેટલું હોવું જોઈએ બ્લડ શુગરથી રહે છે શરીરમાં એનર્જી જ્યારે પણ બ્લડ શુગરની વાત આવે ત્યારે લોકોના મનમાં પહેલો વિચાર આવે કે ડાયાબિટીસ, આ રોગ આજના સમયમાં સામાન્ય થઈ ગયો છે અને મોટાભાગના લોકોમાં આ પ્રકારની સમસ્યા જોવા મળે છે પરંતુ જાણકારો દ્વારા તે પણ કહેવામાં આવે છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code