નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ છતાં અમદાવાદના પુસ્તક બજારમાં કાગડાં ઊડી રહ્યા છે
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. શાળા-કોલેજોમાં હાલ ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ થયો છે. નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ થયો હોવા છતાં ઓનલાઈન શિક્ષણ હોવાથી વિદ્યાર્થીઓ કે વાલીઓને કોઈ રસ ન હોય તેવું લાગી રહ્યુ છે. એક સમયે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભથી જ અમદાવાદના માણેક ચોક વિસ્તારમાં આવેલા પુસ્તક બજારમાં નવા-જુના […]