1. Home
  2. Tag "book"

કાશી વિશ્વનાથ મંદિર સહિત અનેક મંદિર તોડવા ઔરંગઝેબે 1669માં આદેશ કર્યો હતો, ઔરંગઝેબની પુસ્તકમાં ઉલ્લેખ

નવી દિલ્હીઃ વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરા ભગવાન શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ વચ્ચે મુગલ સામ્રાજ્યના ક્રુર શાસક મનાતા ઔરંગઝેબની પુસ્તક ‘માસિર-એ- આલમગિરી’ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. આ પુસ્તક અનુસાર, ઔરંગઝેબએ 8મી એપ્રિલ 1669માં બ્રામણોની તમામ પાઠશાળાઓ અને મંદિરને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરનો પણ સમાવેશ થાય છે. 2 […]

અમદાવાદઃ પુસ્તક ‘પત્રકાર શિરોમણિઃ વાસુદેવ મહેતા’નું લોકાર્પણ કરાયું

અમદાવાદઃ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં પદ્મશ્રી કુમારપાળ દેસાઈના વરદ્ હસ્તે ગુજરાતના સિદ્ધહસ્ત પત્રકાર-તંત્રી વાસુદેવ મહેતા વિશેના પુસ્તક ‘પત્રકાર શિરોમણિઃ વાસુદેવ મહેતા’નું લોકાર્પણ કરાયું હતું. Today a book " Patrakaar Shiromani: Vasudev Mehta" was launched in Ahmedabad by Padmashri Dr Kumarpaal Desai. It's a biography of legendary Gujarati journo Late Vasudev Mehta. Book is edited by Ramesh […]

હેગડેવર ભવન ખાતે “ડૉ. આંબેડકર અને જોગેન્દ્રનાથ મંડલ ” પુસ્તકનો વિમોચન સમારોહ યોજાયો

અમદાવાદઃ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, સાહિત્ય સાધના ટ્રસ્ટ અને સામાજિક સમરસતા મંચ ગુજરાતના ઉપક્રમે  “ડૉ. આંબેડકર અને જોગેન્દ્રનાથ મંડલ ” પુસ્તકનો વિમોચન સમારોહ યોજાયો હતો. આ પુસ્તકના મૂળ લેખક  શ્રીધર પરાડકર છે, જ્યારે પુસ્તકનું અનુવાદક  દેવાંગ આચાર્ય,  અને ભરત ઠાકોર કર્યું છે. અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, સાહિત્ય સાધના ટ્રસ્ટ અને સામાજિક સમરસતા મંચ ગુજરાતના ઉપક્રમે […]

અમદાવાદઃ બે પુસ્તકોના ગુજરાતી અનુવાદનું વિમોચન કરાશે

અમદાવાદઃ શહેરના મણિનગર ખાતે આવેલા હેડગેવાર ભવન ખાતે આજે સાંજના બે પુસ્તકના ગુજરાતી અનુવાદનું વિમોચન કરવામાં આવશે. ભારતીય વિચાર મંચ દ્વારા પ્રશાંત પોળ લિખિત ‘વિનાશપર્વ-અંગ્રેજોનું ભારત ઉપર રાજ’ અને ‘હિંદુત્વઃ વિભીન્ન પાસાં સરળતાથી’ નામના પુસ્તકના ગુજરાતી અનુવાદનું વિમોચન કરવામાં આવશે. તા. 15મી માર્ચના રોજ સાંજના 7.30 કલાકે ડો. હેડગેવાર ભવન, મણિનગર ખાતે પુસ્તકનું વિમોચન કરાશે. […]

અમદાવાદના ડૉ.હેડગેવાર ભવનમાં ગ્રંથ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

અમદાવાદઃ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રદેશ, સાહિત્ય સાધના ટ્રસ્ટ અને સામાજીક સમરસતા મંચ ગુજરાતના સંયુકત ઉપક્રમે ગ્રંથ લોકાર્પણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસિદ્ધ સાહિત્યકાર અને ચિંતક શ્રીધર પરાડકર દ્વારા લિખિત ડો. આંબેડકર અને જોગેન્દ્રનાથ મંડળનું અનુવાદ દેવાંગ આચાર્ય અને ડો. ભરત ઠાકોરે કર્યુ છે. શહેરના મણીનગરમાં આવેલા ડૉ. હેડગેવાર ભવન ખાતે 14મી […]

દેશના લાખો લોકોના પ્રેરણાસ્ત્રોત રતન તાતાની આવશે બાયોગ્રાફી, પુસ્તકથી લોકો તેમનું જીવનચરિત્ર જાણી શકશે

દેશના લાખો લોકોના પ્રેરણાસ્ત્રોત એવા રતન તાતાના જીવનચરિત્રથી લોકો થશે માહિતગાર એક ભૂતપૂર્વ અમલદાર તેમનું જીવનચરિત્ર લખવા જઇ રહ્યા છે પૂર્વ બ્યુરોક્રેટ અને નિવૃત્ત IAS અધિકારી થોમસ મેથ્યુ તેમના પર પુસ્તક લખશે નવી દિલ્હી: દેશના કરોડો યુવાનોના પ્રેરણાસ્ત્રોત એવા રતન તાતાના જીવનચરિત્ર વિશે લોકો હવે માહિતગાર થઇ શકશે. જીવનપર્યત સાદગી અને પરોપકાર માટે જાણીતા એવા […]

કચ્છની સરહદે ફરજ બજાવતા બીએસએફના જવાનોને કચ્છી ભાષા શીખડાવાશે

ભુજ : કચ્છમાં પાકિસ્તાન સાથેની ભારતીય સીમા પર બીએસએફના જવાનો રાત-દિવસ ચોકી પહેરો કરી રહ્યા છે. સીમા સુરક્ષા દળના જવાનોને સ્થાનિક કચ્છના લોકોની કચ્છી બોલીમાં કોઇ તકલીફ ન પડે એ માટે કચ્છી ભાષાની તાલીમ આપવાનું આયોજન ગોઠવાશે તેવું સીમા સુરક્ષા દળના કમાન્ડન્ટ મનીષ રંજને જણાવ્યું હતું. ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ  પડોશી દેશની સીમા સાથે […]

યુપીએ સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા ઉપર સ્પષ્ટ પ્રતિક્રિયા અપાતી ન હતીઃ નિર્મલા સીતારમન

દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારણએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ હાલની મોદી સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, મોદી સરકારે સશસ્ત્ર દળોને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર આપ્યા છે. મોદી સરકારે સેનાને આ અધિકાર એટલા માટે આપ્યો જેથી કરીને બતાવી શકાય કે ભારત આવી સ્થિતિમાં કેવી […]

26/11 હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી ના કરવી તે સરકારની કમજોરી !

કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ લખી બુક બુકમાં મુંબઈ હુમલાનો કરાયો ઉલ્લેખ તત્કાલિકન યુપીએ સરકાર વિશે કરી ટિપ્પણી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આનંદ પુર સાહિબના કોંગ્રેસના સાંસદ મનિષ તિવારીએ પોતાની બુકમાં હુમલા દરમિયાન તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહની સરકારને લઈને ટિપ્પણી કરી છે. તેમણે બુકમાં લખ્યું છે કે, 26/11 હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુધ સખ્ત કાર્યવાહી ના […]

શૈક્ષણિક સત્ર ઓનલાઈન શરૂ થયાને દાઢ મહિનો વિતી ગયો છતાં ધો. 6 થી 8 સા.વિજ્ઞાનના પુસ્તકો છપાયા નથી

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કાળ બાદ હવે ધો. 12ની શાળાઓ અને કોલેજોના શરૂ કરવાની મંજુરી આપ્યા બાદ હવે સામવારથી ધો. 9થી 11ની શાળાઓમાં પણ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ જશે.બીજીબાજુ બ્રિજ કોર્સનાં પુસ્તકો છાપવામાં ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળને ધોરણ 6થી 8નું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક છાપવાનો સમય ન મળ્યો નથી. જો કે, દોઠ મહિનાથી શાળામાં ઓનલાઈન શિક્ષણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code