1. Home
  2. Tag "Brahmo Samaj"

ગાંધીનગરમાં 19મી એપ્રિલે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જ્યંતિ ઊજવાશે

ગાંધીનગર, 17 એપ્રિલ 2026: Parshuram Jayanti will be celebrated ગુજરાતભરમાં અખાત્રીજના દિને યાને 19મી એપ્રિલના રોજ ભગવાન પરશુરામની જન્મ જ્યંતિ ઊજવવામાં આવશે. બ્રહ્મ સમાજ દ્વારા દરેક શહેરોમાં જન્મ જ્યંતિ ઊજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાટનગર ગાંધીનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પરિવાર દ્વારા 19 એપ્રિલને રવિવારે પરશુરામ જ્યંતિની ભવ્ય ઊજવણી કરાશે. ગાંધીનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ […]

સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જ્યંતિએ અમદાવાદમાં વિશાળ શોભાયાત્રા નિકળશે

અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં 40 કિમી શોભાયાત્રા ફરશે શહેરના પૂર્વ અને પશ્ચિમમાં 70થી વધુ જગ્યાએ શાભાયાત્રાનું  સ્વાગત કરાશે શોભા યાત્રામાં 27 દેવી-દેવતાઓના રથ જોડાશે અમદાવાદઃ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આગામી પરશુરામ જ્યંતીના દિને અમદાવાદ શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નિકળશે. જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો જોડાશે. શોભાયાત્રામાં વિવિધ રસ્તાઓ પર […]

ગાંધીનગરમાં પરશુરામ જ્યંતી નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા વક્ષોનું વાવેતર કરાયું

ગાંધીનગરઃ સમગ્ર વિશ્વ સહિત ભારત જયારે કોરોનની મહામારી સામે લડે છે અને ઓક્સિજનની ઉણપ સર્જાઈ છે તે સંદર્ભે અખાત્રિજ અને ભગવાન વિષ્ણુ જીના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) દ્વારા પાટનગર ગાંધીનગરમાં સરગાસણ સહિત વિવિધ જગ્યાએ વૃક્ષ વાવીને અનોખી ઉજવણી કરવામાં આવી હતી. પાટનગરના વિવિધ વિસ્તારોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code