1. Home
  2. Tag "Breaking News Gujarati"

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયાં વાતાવરણથી ગરમીમાં ઘટાડો

અમદાવાદ, 26 મે,2026 : Cloudy weather brings down temperature in some areas  ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં વાદળછાંયા વાતાવરણને લીધે તાપમાનમાં ઘટાડો થતાં લોકોએ અસહ્ય ગરમીથી રાહત મેળવી હતી. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં આજે સવારથી આકાશમાં વાદળો ગોરંભાયા હતા. જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતાં […]

ગીરના જંગલમાં બબેસિઓસિસ’ નામની શંકાસ્પદ બિમારીને લીધે 8 સિંહ મોતને ભેટ્યા

ગાંધીનગર, 26 મે,2026 :  8 lions die due to suspected disease called ‘babesiosis ગીરના જંગલ અને નજીકના રેવન્યુ વિસ્તારમાં વિહાર કરતા 8 સિંહના બબેસિઓસિસ નામની શંકાસ્પદ બિમારીને લીધે મોત નિપજતા વનવિભાગ તાત્કાલિક હાઈએલર્ટ પર આવી ગયો છે અને વન્યજીવોને બચાવવા માટે સઘન બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અમરેલી અને ગીર પશ્ચિમ જંગલમાં 5 […]

આંગણવાડીઓમાં બે દિવસીય ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર, 26 મે,2026 : Two-day ‘Child Care Creation’ program held in Anganwadis રાજ્યની આંગણવાડીઓમાં  પ્રવેશોત્સવ અંતર્ગત મહત્તમ નોંધણી સુનિશ્ચિત કરવાના હેતુથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૧૯ અને ૨૦ મે ૨૦૨૬ દરમિયાન ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ મંત્રી ડો. મનીષાબેન વકીલના માર્ગદર્શનમાં રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ, […]

ફેમિલી ડોક્ટર નહીં, પરંતુ ફેમિલી ફાર્મર ભવિષ્યની જરૂરિયાત રહેશેઃ રાજ્યપાલ

ગાંધીનગર, 26 મે,2026 : Not family doctors, but family farmers will be the need of the future રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ અંકલેશ્વર તાલુકાના કાંસિયા ગામના પ્રગતિશીલ ખેડૂત  મહેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી, અહીં તેમણે જાતે ગાય દોહી અને ખેતરમાં શાકભાજી વિણ્યું હતું. ફાર્મની મુલાકાત વેળાએ રાજ્યપાલએ ખેતરમાં વિવિધ પાકોનું નિરીક્ષણ કર્યું હતું તથા ઉપસ્થિત […]

અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ અને ડેપ્યુટી મેયરપદે અંજુબેન શાહની વરણી

અમદાવાદ, 26 મે, 2026 : Hitesh Barot elected as Mayor શહેરના મેયર તરીકે હિતેશ બારોટ અને ડેપ્યુટી મેયર તરીકે અંજુબેન શાહની વરણી કરવામાં આવી છે. જ્યારે એએમસીની મહત્વની એવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત ભાજપના શાસક પક્ષના નેતાપદે  શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સભ્યો માટે 21 ફોર્મ ભરાયા

અમદાવાદ, 25 મે, 2026 :  21 forms filled for AMC Standing Committee Chairman and Members શહેરના મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપે જીત મેળવ્યા બાદ હવે પદાધિકારીઓની વરણીની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સભ્યો માટે આજે 21 જેટલા કોર્પોરેટરોએ ફોર્મ ભર્યા છે. એએમસી કચેરીએ આજે સવારથી જ ભાજપના કોર્પોરેટરો તેમના ટેકેદારો સાથે […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પેટ્રોલ-ડીઝલ બચાવવા સોમવારનો દિન નો વ્હીકલ ડે જાહેર કર્યો

રાજકોટ, 25 મે, 2026 : Declares Monday as No Vehicle Day પીએમ નરેન્દ્ર મોદીએ ઇંધણનો ઓછો ઉપયોગ કરવા અપીલ કર્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દર સોમવારેનો દિન નો વ્હીકલ ડે જાહેર કરીને પરિપત્ર જારી કર્યો છે. જેની અમલવારીરૂપે કુલપતિ ડૉ.ઉત્પલ જોશી આજે પોતાના બંગલાથી 800 મીટર પગપાળા યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા. જ્યારે કુલસચિવ ડૉ. અજયસિંહ […]

જુનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી, AAP’ના સભ્યની ધરપકડ થતા ભાજપે જીત મેળવી

જુનાગઢ, 25 મે, 2026 :  BJP wins Junagadh taluka panchayat elections after AAP member arrested તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાય તે પહેલાં જ ભાજપે ખેલ પાડીને જીત મેળવી છે. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ટાણે જ બગડુ તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીના સભ્ય સંજય પાઘડારની છેતરપિંડીના ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી.  જૂનાગઢ તાલુકા પોલીસ […]

વેપારીઓ સાથે છેતરપિડીં કરી ઠગાઈ કરતી ગેન્ગના બે આરોપી ભૂજથી પકડાયા

ભૂજ, 25 મે, 2026 : Two accused arrested from Bhuj for cheating  રાજ્યમાં ગઠિયાઓ દ્વારા અવનવી તરકીબો અપનાવીને છેતરપિંડીના બનાવો વધતા જાય છે. નકલી વેપારી અને આંગડિયા પેઢીના કર્મચારી બનીને વેપારીઓને ફોન મારફતે સંપર્ક કરીને પૈસા તેમજ ચીજ વસ્તુઓ મેળવી લઈને એક કરોડ રૂપિયાથી વધારેની છેતરપિંડી કરનારા બે આરોપીઓને ભૂજથી દબોચી લેવાયા છે. છેલ્લા સાત […]

207 જળાશયોમાં 55 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ, 88 ડેમોના તળિયા દેખાયા

ગાંધીનગર, 25 મે, 2026 :  55 percent water available in 207 reservoirs ગુજરાતમાં કાળઝાળ ગરમીને લીધે જળાશયોમાં પાણીનું લેવલમાં ઘટોડો થયો છે. ચોમાસાના આગમનને હજુ એક મહિનાથી ઓછો સમય બાકી છે ત્યારે રાજ્યના કુલ 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર માત્ર 55.24 ટકા જ બચ્યું છે. જ્યારે રાજ્યના 88 જળાશયોમાં પાણીનું સ્તર 20 ટકાથી પણ ઓછું છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code