1. Home
  2. Tag "Breaking news"

જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં એન્કાઉન્ટર, આતંકી સંગઠનનો ટોપ કમાન્ડર હિઝબુલ મુજાહિદ્દીન ઢેર

જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં એન્કાઉન્ટર સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ આતંકી સંગઠનો ટોપ કમાન્ડર અથડામણમાં ઢેર શ્રીનગર : ઉત્તર કાશ્મીરના હંદવાડામાં ક્રાલગુંડના પાઝીપોરા-રેનાન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. આ અથડામણમાં આંતકી સંગઠનનો ટોપ કમાન્ડર હિઝબુલ મુજાહિદ્દીન માર્યો ગયો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે આર્મીની 32RR અને CRPF ની 92 BN ની […]

ફ્લોરિડામાં 12 માળની બિલ્ડિંગ ધરાશાયી, 1નું મોત, અનેક દટાયા, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

ફ્લોરિડાના મિયામીમાં એક દુર્ઘટના ઘટી ફ્લોરિડામાં આવેલી 12 માળની બિલ્ડીંગ થઇ ધરાશાયી આ દુર્ઘટનામાં 1 વ્યક્તિનું થયું મોત, અનેક દટાયા નવી દિલ્હી: ફ્લોરિડાના મિયામીમાં એક દુર્ઘટના ઘટી છે. મિયામીમાં સમુદ્રની પાસે બનેલી 1 12 માળની શૈમ્પલેન ટાવર્સ નામની બિલ્ડીંગ અચાનક ધરાશાયી થઇ ગઇ હતી. આ દુર્ઘટનામાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે અને અન્ય 99 લોકોનો […]

જાણીતા ટીવી પત્રકાર રોહિત સરદાનાનું હાર્ટ એટેકથી નિધન, રિવોઇ પરિવારે શ્રદ્વાંજલિ પાઠવી

જાણીતા અને નિર્ભય પત્રકાર રોહિત સરદાનાનું હાર્ટ એટેકના કારણે નિધન તેમના નિધનથી મીડિયા જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું તેમના નિધન પર જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઇ (રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા) પરિવારે શ્રદ્વાંજલિ પાઠવી નવી દિલ્હી: જાણીતા અને નિર્ભય ટીવી પત્રકાર રોહિત સરદાનાનું શુક્રવારે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. લાંબા સમયથી તેઓ ઝી ન્યૂઝમાં એન્કરિંગ કર્યા […]

કોરોના બેકાબૂ થતા દિલ્હીમાં આજથી 26 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના બેકાબૂ થતા કેજરીવાલ સરકારનો નિર્ણય દિલ્હીમાં આજ રાત 10 વાગ્યાથી 26 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત લોકડાઉન દરમિયાન બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનું સંક્રમણ કહેર વર્તાવી રહ્યું છે અને હાલાત બેકાબૂ બનતા હવે કેજરીવાલ સરકારે દિલ્હીમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. રાજધાની દિલ્હીમાં આજ રાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code