સુરતના વરાછા વિસ્તારમાં નવનિર્મિત બ્રિજના લોકાર્પણનું મૂહુર્ત મળતુ નથી
સુરત, 28 મે, 2026 : Bridge inauguration date not available શહેરના વરાછા વિસ્તારમાં હીરાબાગ જંક્શન પાસે ટ્રાફિકની સમસ્યા નિવારવા રૂપિયા 16.43 કરોડના ખર્ચે વલ્લભાચાર્ય રોડ તરફથી વરાછા ફ્લાયઓવર પર નવો કનેક્ટિંગ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ બનીને તૈયાર થયાને પખવાડિયાનો સમય વિતિ ગયો છે. છતાં ઉદઘાટન માટે નેતાઓનો સમય મળતો ન હોવાથી નવ નિર્મિત […]


